બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Khyati
Last Updated: 05:46 PM, 9 February 2022
મહાશિવરાત્રિ એટલે શિવજીને રીઝવવાનો દિવસ. આ દિવસનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ હોય છે. આમ તો દર મહિનાની ચતુર્દશી તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી 01 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે રૂદ્રાભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ શિવલિંગ પર વિશેષ વસ્તુઓ ચઢાવવાથી રોગો દૂર થાય છે. પરંતુ મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કઈ વસ્તુઓ ચઢાવી ન જોઇએ, તે વિશે આવો જાણીએ.
શિવલિંગ પર આ વસ્તુ ભૂલથી ન ચઢાવો
મહાશિવરાત્રીએ આ રીતે કરો અભિષેક
શાસ્ત્રો અનુસાર સૌથી પહેલા શિવલિંગ પર પંચામૃત ચઢાવવું જોઈએ. પંચામૃતમાં દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણી ભેળવવામાં આવે છે.. મહાશિવરાત્રિ પર ચાર પ્રહરની પૂજા કરનારાઓએ પ્રથમ પ્રહરમાં જળ, બીજા પ્રહરમાં દહીં, ત્રીજા પ્રહરમાં ઘી અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરવો જોઈએ.
મહા શિવરાત્રી શુભ મુહૂર્ત 2022
આ વખતે મહાશિવરાત્રિની શુભ તિથિ 1 માર્ચ, મંગળવારના રોજ સવારે 3.16 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ચતુર્દશી તિથિની સમાપ્તિ 2જી માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy