બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / Politics / Madhya Pradesh: PM Modi during inauguration of saint ramdas smarak said we are always in support of ladies, dalits,tribals
Vaidehi
Last Updated: 06:19 PM, 12 August 2023
આ વર્ષનાં અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે આજે PM મોદીએ મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત મંદિર-સહ-સ્મારકની આધારશિલા મૂકી. જનસંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં.
मध्य प्रदेश के सागर में संत रविदास जी के मंदिर तथा स्मारक के भूमिपूजन एवं अन्य विकास कार्यों के लिए राज्य के लोगों को कोटि-कोटि शुभकामनाएं। https://t.co/L8Iil0Fmc6
— Narendra Modi (@narendramodi) August 12, 2023
કોંગ્રેસ પર સાધ્યું નિશાન
PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે," પહેલાની સરકારમાં જે યોજનાઓ આવતી હતી તે ચૂંટણીનાં વાતાવરણનાં હિસાબે લાવવામાં આવતી હતી પરંતુ અમારી વિચારસરણી છે કે અમે મહિલા, દલિત અને આદિવાસીઓ સાથે હંમેશા ઊભા રહીએ." તેમણે કહ્યું કે," કોવિડ મહામારી દરમિયાન મેં નક્કી કર્યું હતું કે ગરીબોને ભૂખ્યા નહીં સૂવા દઉં. તમારી પીડા સમજવા માટે મને પુસ્તકો શોધવાની જરૂર નથી. અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી જેમાં 80 કરોડથી વધારે લોકોને મફતમાં રાશનની સુવિધા ફાળવવામાં આવી હતી. આજે સમગ્ર દુનિયા આપણાં કામનાં વખાણ કરે છે."
ભાષણ દરમિયાન સંત રવિદાસનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ સંત રવિદાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે," તેમણે તે કાળખંડમાં જન્મ લીધો હતો જ્યારે દેશ પર મુઘલોનું શાસન હતું. સમાજ અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચારનો સામનો કરી રહ્યાં હતાં. તે સમયે રવિદાસજીએ સમાજને જગાડ્યું હતું." તેમણે દાવો કર્યો કે આજે દેશનો દલિત હોય, વંચિત હોય કે આદિવાસી હોય, અમારી સરકાર તેમને યોગ્ય સમ્માન અને અવસર આપી રહી છે. આ સમાજનાં લોકો ન તો કમજોર છે અને ન તો તેમનો ઈતિહાસ કમજોર છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો