બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 12:27 PM, 27 October 2023
શરદ પૂનમની રાત્રે ચંદ્રના કિરણો અમૃત વરસાવે છે, આ કારણોસર રાત્રે ખીર બનાવીને ખુલ્લા આકાશ નીચે મુકવામાં આવે છે. શરદ પૂનમની રાત્રે ખીરનો ભોગ લગાવ્યા પછી તે પ્રસાદ તરીકે લેવામાં આવે છે. આ પ્રકારે કરવાથી આરોગ્ય સારું રહે છે. આવતીકાલે શરદ પૂનમ છે અને શરદ પૂનમની રાત્રે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ચંદ્રમાના પ્રકાશમાં ખીર રાખવી કે નહીં, તે બાબતે લોકોમાં મૂંઝવણ છે.
ચંદ્રગ્રહણ ક્યારે છે
ભારતીય સમય અનુસાર ચંદ્રગ્રહણ રાત્રે 1:05 વાગ્યાથી 2:24 વાગ્યા સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ સાંજે 04:12 વાગ્યાથી શરૂ થશે, આ દરમિયાન તમામ મંદિર બંધ રહે છે. આ દિવસે ચંદ્ર સોળે કલાએ પરિપૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, શરદ પૂનમની રાત્રે ચંદ્ર અમૃત વરસાવે છે. આ કારણોસર શરદ પૂનમની રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર રાખવામાં આવે છે. ચંદ્રના કિરણોને કારણે મનને શીતળતા પ્રાપ્ત થાય છે. ચંદ્રગ્રહણને કારણે મન અને બ્રેઈન પર ખરાબ અસર થાય છે. જેથી ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક કામ ના કરવા જોઈએ.
મેષ રાશિમાં ગ્રહણ
ચંદ્રગ્રહણ મેષ રાશિ અને અશ્વિન નક્ષત્રમાં લાગી રહ્યું, જેથી મેષ રાશિમાં ગજકેસરી યોગ બનશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને તમામ રાશિના જાતકો પર શુભ તથા અશુભ અસર થશે. જ્યોતિષ અનુસાર આ ચંદ્રગ્રહણ વૃષભ, મિથુન, કન્યા અને કુંભ રાશિના જાતકો માટે શુભ છે.
ચંદ્રગ્રહણ સમયે ખીર ના રાખવી
ચંદ્રગ્રહણ ભારતમાં જોવા મળશે અને તેનો સૂતક કાળ માન્ય ગણવામાં આવશે છે. આ વર્ષે ચંદ્રગ્રહણ લાગતુ હોવાથી શરદ પૂર્ણિમાના દિવસે ખીર ચંદ્રની રોશનીમાં રાખવાથી તે દૂષિત થઈ જશે. આ દૂષિત ખીર ખાવાથી નુકસાન થઈ શકે છે. આ કારણોસર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે ચંદ્રની રોશનીમાં ખીર ના રાખવી અને ભગવાનને તેનો ભોગ નહીં લગાવી શકાય.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime