બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Pravin
Last Updated: 07:37 PM, 22 April 2022
24 કલાકની અંદર ફરી એક વાર અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કુંદુજ પ્રાંતમાં મસ્જિદમં મોટો ધમાકો થયો છે. આ ઘટનામાં લગભગ 30 જેટલા લોકોના માર્યા ગયા હોવાના સમાચાર આવી રહ્યા છે, જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર મળ્યા છે.
Hafiz Omar, police chief of Imam Sahib, Kunduz, said that this afternoon a blast took place at the Mawlawi Sekandar Mosque. Security sources & eyewitnesses said more than 30 people killed & injured. As per witnesses, victims were taken to district hospital: Afghanistan's TOLOnews
— ANI (@ANI) April 22, 2022
આપને જણાવી દઈએ કે, ગુરૂવારે કાબુલ, મઝાર શરીફ અને કુંદુજમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા. પ્રથમ ધમાકો મઝાર શરીફમાં એક શિયા મસ્જિદની અંદર થયો હતો. મઝાર એ શરીફમાં થયો ધમાકામાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 40થી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. મઝારે શરીફની મસ્જિદમાં બ્લાસ્ટની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, કુંદુજ પ્રાંતમાં આજે બપોરે માવલી સિંકદર મસ્જિદમાં એક વિસ્ફોટ થયો હતો. કુંદુજમાં ઈમામ સાહેબે જાણકારી આપતા જણાવ્યું હતું કે, પ્રત્યક્ષદર્શિયોના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 30થી વધારે લોકો માર્યા ગયા છે. જ્યારે કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ