બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / know Gratuity New Rules Did the company refuse to pay the gratuity So know where and how you can complain

કામની વાત / શું કંપનીએ ગ્રેચ્યુટી આપવાનો ઇનકાર કરી દીધો? તો જાણો ક્યાં અને કેવી રીતે કરી શકશો ફરિયાદ

Arohi

Last Updated: 05:12 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક કામ કરનાર વ્યક્તિને કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા બાદ ગ્રેચ્યુઇટીની સુવિધા મળે છે. જ્યારે તમે કંપની છોડો ત્યારે તે એમ્પ્લોયર દ્વારા ચૂકવવામાં આવે છે.

  • દરેક કર્મચારીઓનો હક છે ગ્રેચ્યુઈટીના પૈસા 
  • સતત 5 વર્ષ કામ કર્યા બાદ મળે છે ગ્રેચ્યુઈટીની સુવિધા 
  • કંપની છોડવા પર મળે છે ગ્રેચ્યુઈટીના પૈસા 

ગ્રેચ્યુઈટી એક્ટ 1972ના નિયમ મુજબ, દરેક કંપનીએ તેના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી ચૂકવવી પડે છે જેઓ 10 થી વધુ લોકોને રોજગારી આપે છે.

કેટલા સમય બાદ મળી શકે છે ગ્રેચ્યુઈટીના પૈસા? 
જો તમે કંપનીમાં સતત 4 વર્ષ 240 દિવસ કામ કરો છો, તો તમે ગ્રેચ્યુટીના હકદાર બનો છો, પરંતુ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જ્યારે એમ્યલોયર તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવાનો ઇનકાર કર્યો હોય.

જો ગ્રેચ્યુઈટીના પૈસા ન મળે તો શું કરશો? 
જો તમારી સાથે પણ આવું થયું છે, તો તમારે આ માટે પહેલા કંપનીને લીગલ નોટિસ મોકલવી શકો છો. આ પછી પણ જો તમને પૈસા ન મળે તો તમે તેની ફરિયાદ લેબર કમિશનરની ઓફિસમાં કરી શકો છો.

આ પછી લેબર કમિશનર ઓફિસના એક અધિકારી સમગ્ર મામલાની તપાસ કરશે. જો તમારો પક્ષ સાચો જણાય તો તે કંપનીને ગ્રેચ્યુટી ચૂકવવા માટે 30 દિવસનો સમય આપી શકે છે.

આ પછી પણ કંપની પૈસા ન ચુકવે તો શું કરવું? 
જો આ પછી પણ કંપની પૈસા નહીં ચૂકવે તો 30 દિવસ વીતી ગયા પછી 15 દિવસમાં કંપની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકાય છે.

જો કંપની આ મામલામાં દોષી સાબિત થાય છે તો તેના માલિકને 6 મહિનાથી 2 વર્ષની જેલ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ