યાત્રા / સરળ થઇ ગઇ કૈલાશ માનસરોવરની યાત્રા, પૂરુ થઇ ગયુ પીએમ મોદીનું સપનું

Kailash mansarovar yatra travel time to go down as new 80 km road opens

ઉત્તરાખંડના પિથૌરાગઢથી કૈલાસ માનસરોવરની યાત્રામાં વધુ એક અધ્યાય જોડાઇ ગયો છે. હવે ઉત્તરાખંડના પારંપરિક લિપૂલેખા-ધારાચૂલા માર્ગ બની જતા તીર્થયાત્રી હવે નવા રસ્તાની મદદથી કૈલાશ માનસરોવરના ત્રણ અઠવાડિયાની યાત્રા એક જ અઠવાડિયામાં પૂરી કરી લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ