બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Jiah Khan Case hearing cbi special court may give final verdict on 28th april

બોલિવૂડ / જિયા ખાન સુસાઇડ કેસ: આ તારીખે કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો, સુનાવણી ખતમ

Arohi

Last Updated: 09:39 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jiah Khan Case: બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન 2013માં પોતાના ઘરમાં મૃત મળી આવી હતી. એક્ટ્રેસના સુસાઈડ મામલામાં સુરજ પંચોલી આરોપી છે. ત્યાં જ હવે આ કેસમાં કોર્ટ જલ્દી નિર્ણય આપી શકે છે.

  • 2013માં જિયા ખાને કરી હતી આત્મહત્યા 
  • 28 એપ્રિલે આવી શકે છે ચુકાદો 
  • સુરજ પંચોલી પર છે એક્ટ્રેસને ઉકસાવવાનો આરોપ 

પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાના લગભગ દસ વર્ષ બાદ, મુંબઈની એક સ્પોશિયલ સીબીઆઈ કોર્ટ 28 એપ્રીલે બોલિવુડ એક્ટ્રેસ જિયા ખાન સુસાઈડ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

આ મામલામાં જિયાના બોયફ્રેન્ડ અને ફિલ્મ સ્ટાર સુરજ પંચોલી પર એક્ટ્રેસને ઉકસાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સીબીઆઈના સ્પેશિયલ જજ સૈય્યદે ગુરૂવારે બે પક્ષોની અંતિમ દલીલો સાંભળી અને મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

જિયા ખાન સુસાઈડ કેસમાં આરોપી છે સુરજ પંચોલી 
25 વર્ષની એક્ટ્રેસ જીયા ખાન 3 જૂન, 2013એ પોતાના જૂહુના ઘરમાં મૃત મળી આવી હતી. પોલીસને ઘરમાંથી છ પન્નાનો એક લેટર મળ્યો જેને કથિત રીતે બોલિવુડ સ્ટારે લખ્યો હતો. તેના આધાર પર સુરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરૂદ્ધ એક્ટ્રેસને આત્મહત્યા માટે 'ઉકસાવવા'નો મામલો નોંધવામાં આવ્યો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

આ મામલાને 2021માં એક સ્પેશિયલ સીબીઆઈ કોર્ટને સોંપી દિધો હતો. જ્યારે સેશન કોર્ટે કહ્યું હતું કે આ મામલા પર તેમનો અધિકાર ક્ષેત્ર નથી કારણ કે કન્દ્રીય તપાસ બ્યૂરોએ તેની તપાસ કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

જિયાના માતા રાબિયાએ એક્ટ્રેસની હત્યાની વાત કહી 
ત્યાં જ દિવંગત એક્ટ્રસ જિયાના માતા રાબિયા ખાને કોર્ટને જણાવ્યું કે તેમનું માનવું છે કે આ હત્યાનો મામલો છે ન કે આત્મહત્યાનો. જોકે મુંબઈ હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલાની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજી ફગાવી દીધી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

રાબિયાએ સુરજ પંચોલી પર લગાવ્યા હતા ગંભીર આરોપ 
પોતાના નિવેદન વખતે રાહિયાએ સીબીઆઈ કોર્ટને જણાવ્યું હતું કે સુરજ જીયાની સાથે ફિઝિકલી અને મોખિક દુર્વ્યવહાર કરતો હતો. રાબિયાએ કોર્ટને કહ્યું હતું કે પોલીસ અને સીબીઆઈ બન્નેમાંથી કોઈએ આ સાબિત કરવા માટે કોઈ 'કાયદેસર પુરાવા' ભેગા કર્યા હતા કે દિકરીએ આત્મહત્યા કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jiah khan (@jiah_khan_page)

જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન સ્ટારર હિંદી ફિલ્મ 'નિશબ્દ'માં પોતાના અભિનય માટે જાણીતી બનેલી એક્ટ્રેસ જીયાએ પોતાના ઘર પર ગળોફાંસો ખાઘો હતો. તેના માતાએ તેને આ રીતે સૌથી પહેલા જોઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ