બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Dinesh
Last Updated: 03:45 PM, 24 March 2023
વડોદરામાં એક વૃદ્ધ અનોખું અભિયાન ચલાવી રહ્યાં છે જે અભિયાનનું નામ છે ધર્મ બચાવો. વડોદરાના વૃદ્ધ જયપ્રકાશ મહેતાએ ભગવાનના અપમાન બદલ અભિયાન ખેડ્યું છે. વદ્ધએ ગાંધીનગર ગૃહમાં ભગવાનને કોર્ટમાં પિટિશન માટે વકીલ જોઈએ છે તેવી જાહેરાતના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો છે જેમાં જયપ્રકાશ કદી જેવા કપડા પહેર્યા છે સાથો સાથ સાંકળની બેડીઓ સાથે લોકોને અપીલ કરી રહ્યાં છે કે, કોઈપણ વ્યક્તિઓ 11થી લઈ સાંજના 5 વાગ્યા સુધી ભગવાનના ફોટો-મૂર્તિ ન ખરીદે.
જયપ્રકાશ મહેતા શું જણાવી રહ્યાં છે
જયપ્રકાશ મહેતા જણાવી રહ્યાં છે,ભગવાનને કોર્ટમાં પિટિશન દાખલ કરવા વકીલ જોઈએ છે તેમજ મને વકીલ મળતાની સાથે કોર્ટમાં પિટિશન દાખલ કરીશ કે, દુકાનોમાં ભગવાનની 1 ફૂટથી વધુ મોટી મૂર્તી કે ફોટો વેચવા સામે દંડ લેવાની જોગવાઈ કરવામાં આવે. તેમણે કહ્યું કે, નદી-નાળા કે, બ્રિજ અને ઝાડ નીચે હિન્દુ ધર્મના દેવી દેવાતાઓના ફોટો કે મૂર્તી પડ્યા હોય છે તે અપમાન જનક છે.
'લોકો ધર્મ પ્રેત્ય જાગૃત કરીશ'
લોકો મન ફાવે ત્યાં ભગવાનના ફોટાનો ઉપયોગ કરી લે છે અને તેની જાળવણી પણ કરતા નથી. પોસ્ટરોમાં, કેલેન્ડરોમાં તેમજ રાજમાર્ગો પર મોટા મોટા પોસ્ટરોમાં તેમજ જ્યાં ત્યાં ઉપયોગ કરાય છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભગવાનની પુજા નહી પરંતુ વેપાર થાય છે. તેમણે ઉમેર્યું કે, હું 30 માર્ચ સુધી રોજ સવારે 10થી રાત્રે 8 સુધી લોકોને જાગૃત કરીશ તેમજ વકીલ નહીં મળે તો દુકાનદારોને સમજાવીશ તેમજ 30 માર્ચથી 6 એપ્રિલ કાશીવિશ્વનાથ મંદિરથી, એલએન્ડી, રેલવે સ્ટેશન, પંચમુખી મહાદેવ સહિત વિસ્તારોમાં લોકો ધર્મ પ્રેત્ય જાગૃત કરીશ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો