બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / indias rich are like rotten bag of potatoes says satya pal malik

નિવેદન / ગોવાના રાજ્યપાલ મલિકે અમીરો પર સાધ્યું નિશાન, સડેલા બટેકાના થેલા સાથે કરી તુલના

Kavan

Last Updated: 05:36 PM, 1 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવાના રાજ્યપાલ, સત્યપાલ મલિકે દેશના ખૂબ જ શ્રીમંત (સુપર ધનિક) લોકોની તુલના 'સડેલા બટાકાની ગુણ' સાથે કરી છે. આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવના સમાપન સમારોહને સંબોધન કરતાં સત્યપાલ મલિકે કહ્યું હતું કે 'ભારતમાં માત્ર તે નથી થઇ રહ્યું જે દેખાડવામાં આવી રહ્યું છે, ઘણી વસ્તુઓ થઈ રહી છે અને જે દેખાતી નથી'.

  • ગોવાના રાજ્યપાલ, સત્યપાલ મલિકેનું મોટું નિવેદન 
  • દેશના અમીરોની સરખામણી કરી સડેલા બટેકાની ગુણ સાથે 

મલિકે વધુમાં કહ્યું કે, 'ખેડૂતોની હાલત પણ એવી જ છે. સૈનિકોનું તો હું જોઇને આવ્યો છું. દરેક અહીં બેસીને બધા ભાષણ કરે છે કે, અમે જવાનો માટે આમ કરીશું , તેમ કરીશું. આપણા દેશમાં એવા લોકો છે જેની પાસે 14-14 માળના મકાન છે એક માળમાં કુતરાઓ રહે છે. એકમાં ડ્રાઇવર રહે છે અને એકમાં અન્ય કોઇ... પરંતુ એકપણ રૂપિયો દાનમાં નથી આપતા હિંદુસ્તાનની ફોજ માટે. 

શહીદના અંતિમ સંસ્કાર બાદ તેના પરિવારની કોઇ પૂછપરછ કરતું નથી 

મલિક (Satya Pal Malik)  એ કહ્યું, 'હિન્દુસ્તાનના સૈનિકોનો પાર્થિવ દેહ જ્યારે આવે છે ત્યારે આખો જિલ્લો ભેગો થાય છે. ડી.એમ. આવે છે, એસએસપી આવે છે, ધારાસભ્ય આવે છે, સાંસદ આવે છે. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં મારા ઘણા સંબંધીઓ છે. એવું કોઈ ગામ નથી જેમના દરવાજે શહીદની પ્રતિમા ન હોય, પરંતુ શહીદના અંતિમ સંસ્કાર પછી, કોઈ પત્ની અને બાળકની પૂછવા જતું નથી. 

સડેલા બટેકાની ગુણ જેવા છે ભારતના અમીરો 

રાજ્યપાલ સત્ય પાલ મલિકે(Satya Pal Malik) વધુમાં કહ્યું કે, "વિશ્વના તમામ મોટા લોકો, તે લોર્ડ્સ ગિલ્ડ હોય, સંગીતનાં લોકો હોય, માઇક્રોસોફ્ટના લોકો. દરેક વ્યક્તિ પોતાની આવકનો મોટો હિસ્સો દાન કરે છે, પરંતુ આપણું અહીંના ધનાઢ્યો, હું તેને માનવી પણ માનતો નથી. હું તેમને સડેલા બટાકાની ગુણ માનું છું, જેમાંથી એક પણ પૈસો તેના ખિસ્સામાંથી બહાર આવતો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ