બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / indias rich are like rotten bag of potatoes says satya pal malik
Kavan
Last Updated: 05:36 PM, 1 December 2019
મલિકે વધુમાં કહ્યું કે, 'ખેડૂતોની હાલત પણ એવી જ છે. સૈનિકોનું તો હું જોઇને આવ્યો છું. દરેક અહીં બેસીને બધા ભાષણ કરે છે કે, અમે જવાનો માટે આમ કરીશું , તેમ કરીશું. આપણા દેશમાં એવા લોકો છે જેની પાસે 14-14 માળના મકાન છે એક માળમાં કુતરાઓ રહે છે. એકમાં ડ્રાઇવર રહે છે અને એકમાં અન્ય કોઇ... પરંતુ એકપણ રૂપિયો દાનમાં નથી આપતા હિંદુસ્તાનની ફોજ માટે.
શહીદના અંતિમ સંસ્કાર બાદ તેના પરિવારની કોઇ પૂછપરછ કરતું નથી
वाह भाई वाह क्या बात बोली है क़तई लट्ठ सा गाड़ दिया । एक बार ज़रूर सुनो
— Dadi Chandro Tomar (@realshooterdadi) November 30, 2019
श्री सत्यपाल मलिक, राज्यपाल गोवा pic.twitter.com/stgONVVm8Y
મલિક (Satya Pal Malik) એ કહ્યું, 'હિન્દુસ્તાનના સૈનિકોનો પાર્થિવ દેહ જ્યારે આવે છે ત્યારે આખો જિલ્લો ભેગો થાય છે. ડી.એમ. આવે છે, એસએસપી આવે છે, ધારાસભ્ય આવે છે, સાંસદ આવે છે. રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લામાં મારા ઘણા સંબંધીઓ છે. એવું કોઈ ગામ નથી જેમના દરવાજે શહીદની પ્રતિમા ન હોય, પરંતુ શહીદના અંતિમ સંસ્કાર પછી, કોઈ પત્ની અને બાળકની પૂછવા જતું નથી.
સડેલા બટેકાની ગુણ જેવા છે ભારતના અમીરો
રાજ્યપાલ સત્ય પાલ મલિકે(Satya Pal Malik) વધુમાં કહ્યું કે, "વિશ્વના તમામ મોટા લોકો, તે લોર્ડ્સ ગિલ્ડ હોય, સંગીતનાં લોકો હોય, માઇક્રોસોફ્ટના લોકો. દરેક વ્યક્તિ પોતાની આવકનો મોટો હિસ્સો દાન કરે છે, પરંતુ આપણું અહીંના ધનાઢ્યો, હું તેને માનવી પણ માનતો નથી. હું તેમને સડેલા બટાકાની ગુણ માનું છું, જેમાંથી એક પણ પૈસો તેના ખિસ્સામાંથી બહાર આવતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ