બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Increase in support for Kailas Mansarovar Yatra

નિર્ણય / CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયમાં કર્યો બમણો વધારો, જુઓ હવે કેટલા મળશે

Published By: Mahadev Dave

Last Updated: 07:45 PM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે. પરિણામે યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે રૂ. ૫૦ હજારની સહાય. ચુકવવામાં આવશે.

  • કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મહત્વનો નિર્ણય
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
  • કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયમાં બમણો વધારો કરાયો

કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે.

23 હજારને બદલે હવે 50 હજાર રૂપિયા સહાય આપશે સરકાર

મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે. જેને લઈને યાત્રાળુએ આ નિર્ણયને આવકારી બિરદાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ Increase in support Kailas Mansarovar Yatra કૈલાસ માનસરોવર સહાયમાં વધારો Kailas Mansarovar Yatra

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ