નિર્ણય / CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયમાં કર્યો બમણો વધારો, જુઓ હવે કેટલા મળશે

 Increase in support for Kailas Mansarovar Yatra

કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મહત્વનો નિર્ણય કરાયો છે. પરિણામે યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને હવે રૂ. ૫૦ હજારની સહાય. ચુકવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ