પૂજા-અર્ચના / સૂર્યદેવને ફક્ત જળ ના ચઢાવો, આ વસ્તુઓ પણ ચઢાવવાથી થશે ધનલાભ

 if you will offering this item to suryadev will get benefits

હિંદુ ધર્મના પંચદેવોમાં સૂર્યદેવ પણ શામિલ છે. સૂર્યને પ્રત્યક્ષ દેવતા પણ માનવામાં આવે છે. સંપૂર્ણ જગતની પ્રાણશક્તિ હોવાથી તેઓને જગતપિતા પણ કહેવામાં આવે છે. 

બ્રેકિંગ ન્યૂઝ