બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Kinjari
Last Updated: 02:26 AM, 28 February 2024
મનમાં હવે સવાલ તે છે કે સરકારી કર્મચારીઓની જેમ પ્રાઇવેટ કર્મચારીઓનો કેટલો પગાર વધશે. ભારતમાં પ્રાઇવેટ કંપની લગભગ 10 ટકા પગારવધારો કરે તેવી આશંકાઓ છે.
એક કંપનીના સર્વે અનુસાર ગયા વર્ષે ઇન્ક્રીમેન્ટ 9.5 ટકા હતુ જે વધીને આ વર્ષે 10 ટકા થવાની સંભાવના છે. ઓટોમોબાઇલ, એન્જીનીયરિંગ અને વિજ્ઞાન વિભાગમાં કામ કરતાં લોકોના પગારમાં વધારે વધારો થવાની સંભાવના છે.
મે અને ઓગસ્ટ 2023 વચ્ચેના સર્વેક્ષણમાં 1475 કંપનીઓમાંથી ડેટા લેવામાં આવ્યો હતો. જેમાં 6000થી વધારે પદ સામેલ હતા અને 21 લાખથી વધારે કર્મચારીઓ પાસેથી જાણકારી લેવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતુ કે સરેરાશ 9.5 ટકા પગાર વધારો કરવામાં આવ્યો હતો.
ટેક કંપનીઓમાં સૌથી વધુ વધારો
આ વર્ષે સૌથી વધુ ટેક કંપનીઓને પગાર વધારાની આશા છે. આ વર્ષ ટેક કંપનીઓ વધુ 10. 5 પગાર વધારો કરે તેવી શક્યતા છે. તેના પછી લાઇફ સાયન્સમાં 9.5 ટકા અને, સેવા, વાહન અને રસાયણો કંપનીઓમાં 9 સુધી વધારાની આશા છે.
બજાર સાથે સંકળાયેલ એક્સપર્ટસે જણાવ્યું છે કે બજારના બજારોમાં ઉત્પાદનનું પ્રદર્શન, વધી રહેલો બિઝનેસ, ઇન્ડસ્ટ્રી મેટ્રિક્સ અને માર્કેટ ટ્રેંડ્સ પર આધાર રાખે છે.
વર્ષાનુવર્ષ વધારો
કોર્ન ફેરી ઇન્ડિયા દ્વારા કરાએલ સર્વેમાં જાણવા મળ્યું હતું કે વર્ષ 2022માં કર્મચારી વેતનમાં 9.4 ટકાનો થશે વધારો થશે. વર્ષ 2021માં 8.4 ટકા વૃદ્ધિ થઇ હતી. વર્ષ 2019માં 9.25 ટકાની વૃદ્ધિ થઇ હતી
ગત વર્ષે 786 કંપનીઓમાં 60 ટકાએ વર્ક ફ્રોમ કર્મચારીઓને વાફફાઇ ભથ્થુ આપ્યુ હતું. 10 ટકા કંપનીઓ ટ્રાવેલ ભથતું બંધ કરવાની ફિરાકમાં છે. આમ આજકાલ વર્ક ફ્રોમ હોમને પ્રમોટ કરવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ