બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / સુરત / Hindu organizations are active regarding the entry of heathens in garba planning
Vishal Khamar
Last Updated: 07:37 PM, 9 October 2023
સુરતમાં નવરાત્રીને લઈ તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે. કોમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ ન પ્રવેશે તે માટે હિંદુ સંગઠનો સક્રિય થયા છે. ત્યારે ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિંદુ સંગઠનોની માંગ છે. જેમાં ગાયક, ખેલૈયા કે, બાઉન્સર તરીકે પણ વિધર્મીઓ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવા અપીલ કરી છે. નવરાત્રીમાં વિધર્મીઓને આવતા રોકવા હિંદુ સંગઠન દ્વારા ચેકિંગ પણ થશે. ગરબામાં પ્રવેશ વખતે તિલક અને આઈડી કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેસ આપવામાં આવશે.
સંગઠનનાં પદાધિકારીઓ તેઓની યોજનાં બનાવી રહ્યા છેઃ હિંદુ સંગઠન
આ બાબતે હિદુ સંગઠનનાં પદાધિકારીએ જણાવ્યું હતુ કે, નવરાત્રી ગરબામાં કોઈ વિધર્મી ન પ્રવેશ કરે આ બાબતે જણાવ્યું હતું કે, સંગઠનનાં પદાધિકારીઓ તેઓની યોજનાં બનાવી રહ્યા છે. કઈ રીતે અને આ યોજના બનશે જે તમામ બાબતે અમે સંગઠનનાં પદાધિકારીઓ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં ચર્ચા વિચારણા કર્યા બાદ જે સૂચના મળશે. તે મુજબ તમામ હિંદુત્વવાદી સંગઠનો કોમર્શિયલ ગરબામાં ધ્યાન રાખશે.
લહજેહાદની જે ઘટનાઓ છે તે ચરમસીમાએ પહોંચી ગઈ છે
આ બાબતે હિદુ સંગઠનનાં પદાધિકારીએ જણાવ્યું હતું કે, લહજેહાદની જે ઘટનાઓ છે તે ચરમસીમાએ પહોંચી ગઈ છે. બે મહિનાં પહેલા જ એક ગરબા ક્લાસીસમાં એક વિધર્મી હિંન્દુ યુવક બનીને ગરબા શીખવતો હતો. જેનો વિરોધ કર્યો હતો. આ લોકો ગરબા ક્લાસમાં ઘુસીને જે પ્રવૃતિ કરે છે તેને રોકવા માટે એક સમિતિ બનાવવામાં આવશે. એમાં જેટલા પણ વ્યવસાયિક ગરબાવાળા છે.
શેરી ગરબાઓમાં હજુ એ મર્યાદાઓ જળવાયેલી છે
આ બાબતે હિદુ સંગઠનનાં સભ્ય દ્વારા જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ લેવલ ઉપર તો હું માત્ર એટલું જ કહીશ કે, આ અમલમાં ત્યારે જ આવશે. જ્યારે હિંદુ સમાજમાં દરેક હિંદુ બદલાશે. દરેક તહેવાર બાબતે સામાન્ય જનમાણસે સમજવું પડશે. આ કોઈ ડાન્સિંગ કાર્નિવલ નથી. આ જગત જનની માં અંબાનો તહેવાર છે. આપણે નવ દિવસ માં ની આરાધના કરીએ છીએ. શેરી ગરબાઓમાં હજુ એ મર્યાદાઓ જળવાયેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime