બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Here in Gujarat, the Rabari community has taken a big decision, see who can't use mobile
Shyam
Last Updated: 05:40 PM, 3 February 2021
અરવલ્લીના રબારી સમાજની બેઠકમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વનો નિર્ણય કરાયો છે. આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક મળી હતી. જેમાં મોબાઈલના ઉપયોગને લઈ મહત્વના નિર્ણય કરાયા છે. જે બાદ બાળકોને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ લાગી ગયો છે. 18 વર્ષથી નીચેના એટલે સગીર અને સગીરાને મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ કરી દેવાયો છે. સમાજના મત અનુસાર મોબાઈલના ઉપયોગથી બાળકો પર ગંભીર અસર પડી રહી છે. સાથે મોબાઈલના કારણે લગ્ન તૂટવાના પણ કિસ્સાઓ પણ જોવા મળે છે.
આંતરોલી પરગના રબારી સમાજની એક બેઠક ધનસુરાના વડાગામ ખાતે યોજાઈ હતી. જેમાં આ નિર્ણય પાછળનો સારો હેતુ બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધે અને ગેરમાર્ગે ન દોરાય તેવો છે. મહત્વનું છે કે, દાંતીવાડાનાં 12 ગામ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 18 વર્ષથી નાની વયની કે લગ્ન ન થયા હોય તેવી યુવતીઓને મોબાઇલ ફોન રાખવા પર પ્રતિબંધ મુકાયો હતો. જેમાં યુવતીઓને મોબાઇલ ન રાખવાનાં નિર્ણયનું વાવનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સમર્થન કર્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ