બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / health tips touching feet benefits charan sparsh fayde in gujarati

સ્વાસ્થ્ય ટિપ્સ / ચરણસ્પર્શ કરવા માત્ર પરંપરા જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે વધારે હેલ્ધી, જાણો ફાયદા

Manisha Jogi

Last Updated: 02:15 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતો અનુસાર વડીલના ચરણસ્પર્શ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થવાની સાથે સાથે અનેક સમસ્યાથી છુટકારો મળે છે. ચરણસ્પર્શને આશીર્વાદ લેવાથી બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે.

  • ચરણસ્પર્શ કરવાથી અનેક સમસ્યાથી છુટકારો મળે છે
  • આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે ચરણસ્પર્શ
  • બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે

આપણે તમામ લોકો વડીલના ચરણસ્પર્શ કરીને તેમને પ્રણામ કરીએ છીએ. સનાતન ધર્મમાં આ પરંપરાનો સદીઓથી અમલ કરવામાં આવી રહ્યો છે. બાળપણથી જ આ ગુણ શીખવવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર વડીલના ચરણસ્પર્શ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થવાની સાથે સાથે અનેક સમસ્યાથી છુટકારો મળે છે. ચરણસ્પર્શને આશીર્વાદ લેવાથી બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે.

ચરણસ્પર્શ કરવાના ફાયદા
પીઠના દુખાવાથી રાહત

જો તમે ઘણા સમયથી કમર અને પીઠના દુખાવાતી પરેશાન છો, તો દરરોજ સવાર સાંજ વડીલના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લો. સાષ્ટાંગ પ્રણામ કરવાથી ટૂંક સમયમાં કમર અને પીઠના દુખાવાથી છુટકારો મળે છે. ચરણસ્પર્શ કરવા દરમિયાન શરીર વળે છે અને લોહીનું પરિભ્રમણ યોગ્ય પ્રકારે થાય છે. 

ત્વચા અને વાળના આરોગ્યમાં સુધારો
આરોગ્ય નિષ્ણાંતો અનુસાર નિયમિતરૂપે માતા-પિતાના ચરણસ્પર્શ કરવાથી ત્વચા અને વાળની સમસ્યા દૂર થાય છે. યોગમાં ચરણસ્પર્શને સાષ્ટાંગ પ્રણામ માનવામાં આવે છે. 

હાર્ટ માટે ફાયદાકારક
ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી લોહીનું યોગ્ય પ્રકારે પરિભ્રમણ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ચરણસ્પર્શ માટે વળે છે, ત્યારે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. 

નર્વસ સિસ્ટમ માટે લાભકારી
ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી નર્વસ સિસ્ટમા સારી બને છે. કમરથી વળીને આશીર્વાદ લેવાથી આંગળીઓ વડીલના પગમાં સંપર્કમાં આવે છે, જે એક્યૂપ્રેશરની જેમ કામ કરે છે. ચરણસ્પર્શ કરવાથી શરીરના કેટલાક પોઈન્ટ્સ દબાય છે, જેની આરોગ્ય પર સારી અસર થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ