બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / આરોગ્ય / health tips diabetic patients should eat 1 banana daily

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ખાવું જોઈએ એક કેળું, સ્વાસ્થ્યમાં મળશે ચોંકાવનારા પરિણામ

Premal

Last Updated: 04:39 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેળા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને પાચન તંત્ર પણ મજબૂત રહે છે. અમે અહીં તમને જણાવીશુ કે કેળા ખાવાથી કયા-કયા ફાયદા મળે છે.

  • ડાયાબિટીસના દર્દીઓ દરરોજ ખાવ 1 કેળું
  • કેળા ખાવાથી પાચન તંત્ર પણ રહેશે મજબૂત
  • લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

કેળા શરીર માટે વધુ ફાયદાકારક

કેળા શરીર માટે વધુ ફાયદાકારક રહે છે. કેળા સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે ખૂબ હેલ્ધી પણ હોય છે. કેળા શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે. તો કેળામાં પૂરતી માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, આયરન અને વિટામિન એ હોય છે. કેળા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને પાચન તંત્ર પણ મજબૂત રહે છે. કેળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જાણો કેળા ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.

દરરોજ એક કેળુ ખાવાના ફાયદા  

પાચન તંત્ર માટે ફાયદાકારક

કેળા પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજીયાતને દૂર કરવાની સાથે પેટમાં ગેસ, દુ:ખાવો, દુ:ખાવો અને ખેંચાણની પરેશાનીને દૂર કરે છે. આ સ્થિતિમાં જો તમે દરરોજ એક કેળુ ખાવ છો તો પેટ સારું રહે છે. 

હાડકા મજબૂત કરો

દરરોજ 1 કેળુ ખાવાથી શરીરના હાડકા મજબૂત થાય છે. કેળામાં પુષ્કળ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત કરીને નબળાઈને પણ દૂર કરે છે. કેળામાં રહેલ કેલ્શિયમ શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે. 

તણાવ દૂર કરો 

દરરોજ એક કેળુ ખાવાથી તણાવની સમસ્યા દૂર થાય છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનુ તત્વ હોય છે, જે શરીરમાં સેરોટોનિન બનાવે છે. જેના કારણે શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે અને તણાવની સમસ્યા દૂર થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ