બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Premal
Last Updated: 04:39 PM, 17 November 2022
કેળા શરીર માટે વધુ ફાયદાકારક
કેળા શરીર માટે વધુ ફાયદાકારક રહે છે. કેળા સ્વાદિષ્ટ હોવાની સાથે શરીર માટે ખૂબ હેલ્ધી પણ હોય છે. કેળા શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે. તો કેળામાં પૂરતી માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, આયરન અને વિટામિન એ હોય છે. કેળા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને પાચન તંત્ર પણ મજબૂત રહે છે. કેળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જાણો કેળા ખાવાથી કયા-કયા ફાયદા થાય છે.
દરરોજ એક કેળુ ખાવાના ફાયદા
પાચન તંત્ર માટે ફાયદાકારક
કેળા પાચન તંત્રને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે કબજીયાતને દૂર કરવાની સાથે પેટમાં ગેસ, દુ:ખાવો, દુ:ખાવો અને ખેંચાણની પરેશાનીને દૂર કરે છે. આ સ્થિતિમાં જો તમે દરરોજ એક કેળુ ખાવ છો તો પેટ સારું રહે છે.
હાડકા મજબૂત કરો
દરરોજ 1 કેળુ ખાવાથી શરીરના હાડકા મજબૂત થાય છે. કેળામાં પુષ્કળ માત્રામાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત કરીને નબળાઈને પણ દૂર કરે છે. કેળામાં રહેલ કેલ્શિયમ શરીરને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે.
તણાવ દૂર કરો
દરરોજ એક કેળુ ખાવાથી તણાવની સમસ્યા દૂર થાય છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનુ તત્વ હોય છે, જે શરીરમાં સેરોટોનિન બનાવે છે. જેના કારણે શરીરમાં હેપ્પી હોર્મોન રિલીઝ થાય છે અને તણાવની સમસ્યા દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ