બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / health do not eat food or drink in mid night it may causes diseases
Dinesh
Last Updated: 10:59 PM, 22 March 2024
વર્તમાનમાં ભાગ દોડ ભર્યા વ્યસ્ત જીવનમાં લોકો માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. ઘણા લોકો તેમના ઓફિસના કામ અથવા ઘરના કામકાજને કારણે રાત્રે 12 થી 1:00 જેટલું મોડું ભોજન કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મોડી રાત્રે જમવાથી આપણા શરીરને ઘણું નુકસાન થાય છે. આજે અમે તમને જણાવીશું રાત્રે મોડા જમવાથી અનેક બીમારીઓનો શિકાર બની શકો છો.
આ ગંભીર બીમારી થઈ શકે છે ?
મોડી રાત્રે જમવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે કબજિયાત, ગેસ, હાઈ બ્લડ પ્રેશર, સુગર, મોટાપણું, હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાની સંભાવના વધુ રહે છે. મોડી રાત્રે લોકો જમ્યા પછી પલંગ પર સૂઈ જાય છે, જેનાથી મોટાપણું વધે છે અને પાચનમાં પણ સમસ્યા થાય છે. એક માહિતી અનુસાર મોડી રાત્રે ખોરાક ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીઓ પણ થઈ શકે છે. આટલું જ નહીં તેનાથી ઉંઘ ન આવવી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માથાનો દુખાવો, એસિડિટી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. આ સિવાય તે મગજ માટે ખૂબ જ હાનિકારક હોવાનું કહેવાય છે.
વાંચવા જેવું: 'રોહન ગુપ્તાએ લીક કરી દીધી આ ગુપ્ત માહિતી', મનીષ દોશીનો મોટો આરોપ
મોડી રાત્રે ભોજન લેવાનું ટાળો
જે લોકો રાત્રે ભોજન મોડા જમે છે તેમને મગજ સંબંધિત બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. આ બધી બીમારીઓથી બચવા માટે સૌથી પહેલા તમારે મોડી રાત્રે જમવાનું બંધ કરવું પડે. આ સિવાય તમારે દરરોજ રાત્રે 9 વાગ્યા પહેલા ડિનર ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાત્રિભોજનમાં કેફીન અને આલ્કોહોલ ટાળવો જોઈએ. અડધી રાત્રે ભૂખ લાગે તો પણ થોડો હળવો ખોરાક લેવો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime