આસ્થા / ગુરુ પુષ્પ પર 100 વર્ષ પછી મહાસંજોગ, આ 8 રાશિઓને થશે મોટો ફાયદો

Guru pushya yog after 100 years this zodiac sign get benefits

ગ્રહોની હાલની સ્થિતિથી 100 વર્ષ પથી ગુરુ પુષ્પ મહાસંયોગ બની રહ્યો છે. 30 એપ્રિલના વૈશાખ સુદ સાતમની તિથિ છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર, આ તિથિના ગંગા નદી શિવજીની જટામાંથી વહીને પૃથ્વી પર અવરિત થઇ હતી. ગુરુવારના દિવસે નક્ષત્રોના રાજા પુષ્પ નક્ષત્ર હોવાથી પુષ્પ યોગ બની રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ