બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / gujarat-elections-2017-ahir-communities-protest-against-bjp

NULL / VIDEO: BJP ની ઉમેદવારી યાદીમાં આહીર સમાજને સ્થાન નહીં મળતા ભાજપનો વિરોધ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જુનાગઢ : કેશોદમાં અહીર સમાજ ની બેઠક મળી અને બીજેપી દ્વારા જાહેર કરાયેલ લીસ્ટ માં આહીર સમાજ નો એકપણ ઉમેદવાર ન હોવાથી આહીર સમાજ નારાજ છે.

અને હજુ એક તક છે ત્રીજી યાદીમાં કેશોદમાં આહિર સમાજ ને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી છે જો નહી આપી તો આહીર સમાજ બીજેપીનો  વિરોધ કરશે અને બીજેપીના ઉમેદવારો ને હરાવશે

જુનાગઢ રાજકોટ પોરબંદર અને ગીર સોમનાથ ના જાહેર કરાયેલ બીજેપીની યાદીમાં એકપણ આહીર ઉમેદવાર ના હોવાથી આહીર સમાજ નારાજ છે. એજ કેશોદ ખાતે એક મીટીંગ મળી જેમાં ગુજરાત અને જુનાગઢ ના આહિર સમાજ ના આગેવાનો અને નેતાઓ હાજર રહ્યા અને નક્કી કરવામાં આવ્યું કે જો ત્રીજી યાદીમાં કેશોદ બેઠક પર આહીર સમાજના ઉમેદવાર નું નામ જાહેર નહી થાય તો આહીર સમાજ બીજેપી નો વિરોધ કરશે અને બીજેપી ના ઉમેદાવારો ને હરાવશે .

તેમને એવી પણ ચીમકી આપી હતી કે રાજકોટ ની જે બેઠક પર વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે એ વિસ્તારમાં અહીર મતદારો સૌથી વધુ છે અને આહીર ને ટીકીટ ન આપે તો તેમને ભોગવવું પડશે.

ગુજરાત માં ૧૦ % મતદારો આહીર છે જો  અહીર સમાજ ની નારાજગી બીજેપી દુર નહી કરે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને કોઇપણ મુશ્કેલી વધશે સાથે સાથે ગુજરાત ના અન્ય ઉમેદવારો ને પણ મુશ્કેલી વધશે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ