બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના
Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ
લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
ગાંધીનગર: આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજયરૂપાણી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.આ પ્રત્રકાર પરિષદમાં સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા પહેલા કહ્યુ હતુ કે હુ આજે રાહુલ ગાંધીને પડકાર ફેકવા માટે આવ્યો છુ.
રાહુલ ગાંધી ભાષણમાં માત્ર ગપ્પા મારે છે. અને દેશમાં વધી રહેલી બેરોજગારી અને ગરીબી વિશે તેમણે કોંગ્રેસને જવાબદાર ગણાવ્યા હતા. ત્યાર બાદ નોટબંધી અને GST પર કહ્યુ કે દેશભરમાં લાગૂ કરવામાં આવેલ નોટબંધી અને GST સફળ રહી છે.
GST કન્સિલની બે"કમાં કોંગ્રેસના નાણામંત્રી પણ સામેલ છે.કોંગ્રેસ દ્વારા GSTનો વિરોધ કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસના નાણામંત્રીએ GSTનો વિરોધ કર્યો નથી. અને દેશમાં સરકાર દ્વારા નોટબંધી બાદ પણ લોકો દ્વારા ભાજપને સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અસર પણ જોવા મળશે.
ત્યાર બાદ તેમણે કહ્યુ કે 80 ટકા ગામોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જીત મળી છે.અને રાજ્યમાં શિક્ષણનો પ્રમાણ વધે તે માટે 17 હજાર નવી શાળાઓ શરૂ કરવામાં આવી છે.
અને જાહેર કરવામાં આવેલ બેરોજગારના આંકડા વિશે કહ્યુ કે રાજ્યમાં 30 લાખ બેરોજગારોનો આંકડો ખોટો છે.રાહુલ ગાંધી દ્વારા મોદી સરકાર પર ઉદ્યોગપતિઓને પાણી આપવા આવે છે તે વિશે વિજય રૂપાણીએ કહ્યુ કે ઉદ્યોગોને માત્ર 2 ટકા પાણી આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ