બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / get these signs after sunset then understand that mother lakshmi is going to come to house

ધર્મ / સૂર્યાસ્ત બાદ જો તમને મળે છે આવા સંકેત, તો સમજી લેવું કે તમારા ઘર પર થશે માતા લક્ષ્મીની અપાર કૃપા

Manisha Jogi

Last Updated: 08:44 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યાસ્ત પછી કેટલાક શુભ સંકેત મળે તો સમજી જવું જોઈએ કે, તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થશે.

  • લક્ષ્મી માતાની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે
  • આ શુભ સંકેત મળે તો સમજવું કે ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થશે
  • પરેશાનીઓ દૂર થવાનો સંકેત આપે છે

જે વ્યક્તિ પર લક્ષ્મી માતાની કૃપા હોય છે, તેના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. અનેક લોકો લક્ષ્મી માતાના વાસ માટે અલગ અલગ ઉપાય અને પૂજા પાઠ કરે છે. સૂર્યાસ્ત પછી કેટલાક શુભ સંકેત મળે તો સમજી જવું જોઈએ કે, તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થશે. જે ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થાય છે, તે પહેલા કેટલાક ખાસ સંકેત મળે છે. 

ત્રણ ગરોળી
સૂર્યાસ્ત પછી ઘરમાં એકસાથે ત્રણ ગરોળી દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જે ઘરમાં લક્ષ્મી માતાના આગમનનો અને પરેશાનીઓ દૂર થવાનો સંકેત આપે છે. 

ચકલીનો માળો
તમારા ઘરમાં ચકલીએ માળો બનાવ્યો છે, તેને શુભ સંકેત માનવામાં આવે છે. જે સંકેત આપે છે કે, માઁ લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારા સારા દિવસોની શરૂઆત થશે અને ધન પ્રાપ્તિ થશે. 

કાળી કીડીઓ
ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછી ઘરમાં કાળી કીડીઓ એકસાથે જોવા મળે તો સંકેત આપે છે કે, તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થશે. તે કાળી કીડીઓને લોટ અથવા સાકર ખવડાવો. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. 

સપનામાં આ વસ્તુઓ દેખાવી
તમને સપનામાં સાવરણી, ગરોળી અથવા ઘુવડ દેખાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત આપે છે, ઉપરાંત આ પ્રકારના સપનાને શુભ માનવામાં આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ