બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Former RBI Governor S Venkataramanan passes away at 92 in Chennai
Kishor
Last Updated: 03:36 PM, 18 November 2023
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થયું છે. 92 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.. વેંકટરમણનનું લાંબી બિમારી બાદ આજે ચૈન્નઈમાં નિધન થયું છે.. વેંકટરમણનનુ નિધન થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
S. Venkataramanan passes away. Arguably the best RBI governor. Crisis manger whose decisive actions helped India to tide the balance of payments crisis in the late 1980s and early 1990s. That was a time when India was scraping the bottom of FE reserves. RIP pic.twitter.com/GsxiQBfzVF
— N.S. Madhavan (@NSMlive) November 18, 2023
વેંકટરમણનના પરિવારમાં બે દિકરીઓ છે
તમને જણાવી દયે કે વેંકટરમણન 18માં આરબીઆઈ ગવર્નર હતા. તે 1990થી 1922 સુધી આ પદ પર હતા. તેને 1985 સુધી નાણા મંત્રાલયમાં સચિવના રૂપમાં કાર્ય કર્યુ હતું.. વેંકટરમણનના પરિવારમાં બે દિકરીઓ છે. એકનું નામ ગિરિજા અને બીજી દિકરીનું નામ સુધા છે.. તેમની દિકરી ગિરિજા વૈદ્ધનાથનક તામિલનાડુની પૂર્વ મુખ્ય સચિવ રહી ચુકી છે.વેંકટરમણન 1931માં નાગરકોઈલમાં જન્મ્યા હતા. જે સમયે ત્રાવણકોર રિયાસતનો નાગરકોઈલ એક ભાગ હતો.તેમને આ દરમિયાન દેશમાં કેન્દ્રીય બેંકની કમાન સંભાળી હતી.તે સમયે આપણો દેશ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું.
આરબીઆઈએ પોતાની વેબસાઈટ પર વેંટરમણનના કાર્યકાલ વિશે જણાવતા કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન દેશને વૈશ્વિક મોરચે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના મેનેજમેન્ટે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીમાંથી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી મુજબ વેંકટરમણના કાર્યકાળ દરમિયાન ભારતે IMFના સ્થિરીકરણ કાર્યક્રમને અપનાવ્યો હતો... જ્યાં રૂપિયાનું અવમૂલ્યન થયું અને આર્થિક સુધારાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime