બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / elections karnataka elections 2023 rahul gandhi attack on bjp says
Kishor
Last Updated: 08:16 PM, 7 May 2023
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો બરોબરનો માહોલ જામી રહ્યો છે અને ચૂંટણી અંતિમ પડાવમાં પહોંચી છે. જેને લઈને જોરશોરથી પ્રચાર, પ્રસાર અભિયાન ચાલી રહ્યું છે. જે સોમવારે 8 મેના રોજ બંધ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસ નેતા અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ રાજ્યમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. જે દરમિયાન ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
#WATCH | "What's happening in Manipur is because of hate politics. If Manipur is burning today it is because of hate politics. And we started the Bharat Jodo Yatra against this hate politics," says Congress leader Rahul Gandhi in Anekal, Karnataka pic.twitter.com/Ps0lsm9m7Q
— ANI (@ANI) May 7, 2023
રાહુલ ગાંધીનો પીએમ મોદી પર જોરદાર શાબ્દિક હુમલો
ભારત જોડે યાત્રાનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે ભારત અને કર્ણાટકને એક કરવા અને નફરતનો અંત લાવવા માંગીએ છીએ જેથી યાત્રાના વિસ્તારો ખૂંદયા હતા. સભા સંબોધન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે, આ વખતે કર્ણાટકમાંથી ડબલ એન્જિનિયરિંગ ચોરી થઈ જશે! વધુમાં તેઓએ ઉલ્લેખ કરતા કહ્યું કે કોન્ટ્રાક્ટર એસોસિએશનને વડાપ્રધાનને પત્ર લખીને આરોપ સાથે કહ્યું કે અહીં દરેક જગ્યાએ 40 કમિશન ચાલી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે સીએમની ખુરશી અઢી હજાર કરોડમાં ખરીદી શકાય છે. તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો હતો.
#WATCH | Congress leader Rahul Gandhi interacted with gig workers and delivery partners in Bengaluru, today.
— ANI (@ANI) May 7, 2023
(Source: AICC) pic.twitter.com/GsezmJu6Og
મણીપુર હિંસાનો ઉલ્લેખ કરી કહ્યું....
આ મામલે રાહુલ ગાંધીએ ટોળું મારતા જણાવી કે વડાપ્રધાન કહો કયા એન્જિન ને કેટલું મળ્યું છે કર્ણાટકમાં આવીને વડાપ્રધાન એવું કહ્યું હતું કે કોંગ્રેસે તેમની સાથે 91 વખત દૂરવ્યવહાર કર્યો હતો. તો જ્યારે લોકસભામાં ગૌતમ અદાણી અને તમારી વચ્ચે શું સંબંધ છે. તેવો ભ્રષ્ટાચાર મામલે સવાલ કરતા મને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. ઉપરાંત મણીપુર હિંસાનો ઉલ્લેખ કરી અને તેઓએ ચાબખા મારતા જણાવ્યું કે મણીપુર સળગી રહ્યું હોવા છતાં વડાપ્રધાન અને ગૃહ મંત્રીને કોઈ લેવા દેવા નથી!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ