બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Eating a handful of mamara will alleviate the problems ranging from constipation to immunity
Kinjari
Last Updated: 05:33 PM, 7 June 2021
ભેળપૂરી, ભેળ, મમરાના લાડવા જેવી વસ્તુઓ તમે ખાઓ છો તેમાં મમરાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. મમરામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, આયરન, પોટેશિયમ જેવા તત્વો હોય છે. જેનાથી તમારા શરીરને ઘણો ફાયદો થાય છે.
એનર્જી વધે છે
મમરાનું સેવન કરવાથી શરીરમાં એનર્જી લેવલ વધે છે. મમરામાં ઘણી માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે. શરીરના કાર્બ્સને તે ગ્લુકોઝમાં બદલે છે અને તેના કારણે એનર્જી લેવલ વધે છે.
પાચનતંત્ર સારુ રહે છે
મમરા ખાવાથી પાચનતંત્ર સારુ રહે છે. સાથે જ કબજીયાતની તકલીફો દૂર થાય છે. મમરામાં ડાઇટરી ફાઇબર હોય છે જેનાથી પાચનતંત્ર સારુ રહે છે.
ઇમ્યૂનિટી બૂસ્ટ કરે છે
મમરા વિટામિન, મિનરલ્સ, ફાઇટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. જે ઇમ્યૂન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. જેનાથી જલ્દી બિમાર થવાનો ખતરો ઓછો થઇ જાય છે.
વજન કંટ્રોલમાં રહે છે
મમરામાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે જેથી જે વ્યક્તિ ડાયટ કરી રહ્યું છે તે વારંવાર મમરા ખાય તો તેનું શરીર વધતુ નથી અને ભૂખ પણ સંતોષાય જાય છે. જેના કારણે વજન કંટ્રોલમાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો