અપડેટ / વડોદરા, ભરૂચ, નર્મદાના ગામોને ફરી કરાયા એલર્ટ, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એકાએક વધારો, પાણીની આવકનો આંકડો હાઈ

Due to the increase in the water level of Narmada's Sardar Sarovar Dam, low-lying areas were alerted

narmda news : સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે, 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ