બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to the increase in the water level of Narmada's Sardar Sarovar Dam, low-lying areas were alerted

અપડેટ / વડોદરા, ભરૂચ, નર્મદાના ગામોને ફરી કરાયા એલર્ટ, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એકાએક વધારો, પાણીની આવકનો આંકડો હાઈ

Dinesh

Last Updated: 08:09 PM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

narmda news : સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે, 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે

  • નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
  • પાણીની આવકને લઈ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
  • વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ


Narmada News : મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા છે. વડોદરા, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. 2 લાખ 61 હજાર ક્યૂસેક પાણીની આવક નોંધાઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 137.96 મીટરે પહોંચી છે. અત્રે જણાવીએ કે, પાણીની આવકને લઈ ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે ડેમમાંથી 2 લાખ 60 હજાર ક્યૂસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલ RBPH અને CHPHના પાવર હાઉસ ચાલુ કરાયા છે.

અગાઉ  પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ
અગાઉ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો તો કેટલાક લોકોનું રેસ્ક્યું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ