બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / donate-shoes-it-will-help-to-make-happy-shani-dev-read-here-how-sleepers-will-remove-grah-dosh

NULL / મંદિરમાંથી ચંપલ ચોરી થવા પર ડરશો નહીં ગરીબી અને ખરાબ સમય થાય છે દૂર

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મંદિરોમાંથી ચંપલ ગુમ થવા અને ચોરી થવી ખૂબ સામાન્ય વાત છે. આમ તો સીધે સીધું આ એક નુકસાન છે પરંતુ જ્યોતિષની નજરથી આ એક શુભ શકુન છે. વિશેષ રૂપથી શનિવારે મંદિરથી ચંપલ ગુમ થવાનો અર્થ છે કે જલ્દીથી આપણને ખરાબ સમયમાંથી મુક્તિ મળશે. જ્યોતિષ શાસ્ત્રમાં જૂત્તા ચંપલ ચોરી થવા માટે અનેક માન્યતાઓ છે કહેવામાં આવે છે કે એનાથી તમારી ગરીબી દૂર થાય છે. 

જ્યોતિષની માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં ગ્રહોના દોષ હોય છે એમને કોઇ પણ કામમાં સરળતાથી સફળતા મળી શકતી નથી. ગ્રહોના દોષ દૂર કરવા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. જેનાથી જીવનમાં સકારાત્મક  ફળ મળવાની સંભાવના ઘણી વધી જાય છે. કુંડળીના દોષોને દૂર કરવા માટે રોજ સવારે સૂર્યને પાણી ચઢાવો શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ રોજ નિયમિત રૂપથી મંદિર જવું જોઇએ. 

જો શનિવારે કોઇ વ્યક્તિના ચંપલ મંદિરથી ચોરી થાય છે તો એનો જ્યોતિષ સંકેચ એ છે કે શનિના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે નહીં. શનિને ન્યાયાધીશ માનવામાં આવ્યા છે અને શનિનું અશુભ થવા પર કોઇ પણ કામમાં સરળતાથી સફળતા મળતી નથી. પરંતુ વારંવાર કામ બગાડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ