પૂજા / અખાત્રીજના દિવસે વિષ્ણુ-લક્ષ્મીજીની પૂજા, સુખ-સમુદ્ઘિમાં થશે વધારો

do workship of lord vishnu and lakshmi on akhatrij

રવિવાર, 26 એપ્રિલે વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજની તિથિ છે. આ તિથિએ દાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. હાલ દેશભરમાં કોરોનાવાઇરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, આવી સ્થિતિમાં ઘરમાં જ રહીને પૂજાપાઠ કરવા જોઇએ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ