ધર્મ / શ્રી કૃષ્ણ શરણં મમઃ, ભગવાન શ્રીનાથજીની હડપચીએ છે હીરો, જાણો શ્રીજીબાવાના શણગાર વિશે

 Dharm News: Know the Fact of Shrinathji

તમે શ્રીજીના શણગાર દર્શન કર્યાં છે? મસ્તક પર મોરપીંછ ચંદ્રિકા સહિતનો મુગટ, નાકમાં સાચાં મોતી, કાનમાં કર્ણફૂલ, વાંસળી, અલંકાર, આભૂષણ,બાળકૃષ્ણની સાથે એક મુખિયો દાંતિયો, દર્પણ લઇને ઊભો રહે. મોરપીંછ અને વાંસળી વગર બધાય શણગાર અધૂરા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ