બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Vishal Dave
Last Updated: 06:00 PM, 22 April 2024
ગઢડા ગોપીનાથજી મંદિર બોર્ડની ચૂંટણીમાં દેવપક્ષની જીત થઇ છે. આજે ચૂંટણીનું પરીણામ જાહેર કરવામાં આવ્યું.. જેમાં. દેવપક્ષના તમામ સાત ઉમેદવારોએ વિજેતા થયા હતા. આ પરિણામથી દેવપક્ષના હરિભક્તોમા આનંદની લાગણી છવાઈ ગઇ છે. ચુંટાયેલા તમામ ઉમેદવારોનું સંતોએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.
ગૃહસ્થ વિભાગ અંતર્ગત વિજેતા ઉમેદવાર
સાધુ, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગની તમામ બેઠકો દેવપક્ષે જીતી લીધી છે.. ચૂંટણી અધિકારી દ્વારા વિજેતા ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.. જેના પર નજર કરીએ તો ગૃહસ્થ વિભાગ અંતર્ગત જનકભાઇ પટેલ, બટુકભાઇ ઓઘવજી પટેલ, વિનુભાઇ મોહનભાઇ પટેલ અને સુરેશભાઇ દામજીભાઇ પટેલની જીત થઇ.
પાર્ષદ બેઠક તેમજ સાધુ બેઠક પર વિજેતા ઉમેદવાર
પાર્ષદ બેઠક પર પોપટ ભગત 69 મતે વિજય થયા હતા. જ્યારે સાધુ બેઠક પર શાસ્ત્રી હરજીવન સ્વામીનો 107 મતે વિજય થયો હતો.. આ ચૂંટણીમાં બ્રહ્મચારી બેઠક બિન હરીફ જાહેર થઇ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો