બ્રેકિંગ ન્યુઝ
ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ
રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ
શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'
AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું
અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'
વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન
VTV / Covid 19 Medicine By Saifai PGI
Kavan
Last Updated: 10:25 AM, 10 June 2020
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની સૈફઈ મેડિકલ યુનિવર્સિટીએ આ દવા બનાવી છે. જેમાં આયુર્વેદના 12 અને એલોપેથીના 1 ઘટકનું મિશ્રણ કરીને દવા તૈયાર કરવામાં આવી છે. જેનું કોરોનાના 40 દર્દીઓ પર પરિક્ષણ કરવામાં આવ્યું.
દવા લીધા બાદ 26 દર્દીઓ પાંચમાં દિવસે થયાં સાજા
આપને જણાવી દઇએ કે, આ દવા લીધા બાદ 26 દર્દીઓ પાંચમાં દિવસે સાજા થઈ ગયા. જ્યારે 4 દર્દીઓ 10માં દિવસે સાજા થયા અને બાકીના 10 દર્દીઓની હજુ સારવાર ચાલી રહી છે.
થોડા જ સમયમાં બજારમાં મળશે આ દવા
પરિક્ષણ થયેલા 40 દર્દીઓ 9થી 60 વર્ષની ઉંમરના છે. જેમાંથી 8 દર્દી શ્વાસ, ડાયાબિટીસ, કેન્સર અને હ્રદયની બિમારીથી પણ પીડિત હતા. ઉત્તરપ્રદેશ સરકારે કોવિડ-19 હોસ્પિટલ માટે આ દવાનું ઉત્પાદન કરવાની સૂચના આપી દિધી છે. અને થોડા જ સમયમાં બજારમાં પણ આ દવા ઉપલબ્ધ થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ