બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Kavan
Last Updated: 05:05 PM, 9 June 2020
ત્યારે ન્યૂયોર્ક ટાઇમ્સે મહામારીના 511 નિષ્ણાતોનો સર્વે કર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આવનારા દિવસોમાં કોરોનાની અસરથી જીંદગી કેવી હશે. જો કે, આ મહામારી નિષ્ણાંતોએ લોકો માટે કોઇ ગાઇડલાઇન જાહેર કરી નથી પરંતુ પોતાની અંગત જિંદગી વિશે જણાવ્યું છે.
મહામારી નિષ્ણાંતોએ અત્યારથી ડોક્ટરને મળવાનું કર્યું શરૂ
કેટલાક મહામારી નિષ્ણાંતોએ અત્યારથી ડોક્ટરને મળવાનું અને નાના સમૂહમાં સામેલ થવાનું શરૂ કરી દીધું છે. પરંતુ વધારે મહામારી નિષ્ણાંતનું કહેવું છે કે, જ્યાં સુધી વેક્સીન અથવા ઇલાજ નથી આવી જતી, તે મોટી કોન્સર્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ, ધાર્મિક કાર્યક્રમમાં જવું જોઇએ નહીં. ટ્રીટમેન્ટ અથવા વેક્સીન આવતા હજી એકાદ વર્ષ જેવું લાગી શકે છે. કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે, તેઓ હવે ક્યારેય લોકોને નહીં ભેટે અથવા હાથ પણ નહીં મળાવે.
કોરોના સંકટ દરમિયાન, દરેક વ્યક્તિ જુદા જુદા સંજોગોમાં જીવે
કોરોના સંકટ દરમિયાન, દરેક વ્યક્તિ જુદા જુદા સંજોગોમાં જીવે છે. દરેકમાં જોખમ લેવાની ક્ષમતા, અપેક્ષાઓ અલગ-અલગ છે. આ સમય દરમિયાન, પરીક્ષણ, સંપર્ક ટ્રેસિંગ, સારવાર કેવી રીતે ચાલી રહી છે તે જોવાનું પણ જરૂરી છે. નિષ્ણાંતોએ કહ્યું કે તેઓ આ બાબતોના આધારે નિર્ણય લેશે. 60 ટકા નિષ્ણાતોએ કહ્યું હતું કે, ખૂબ જ મહત્વપૂર્ણ નિમણૂક ન હોય તો પણ, તેઓ ઉનાળામાં ડોક્ટરને મળવા જશે. 29 ટકા લોકોએ કહ્યું કે આવી સ્થિતિમાં તેઓ 3 થી 12 મહિના રાહ જોશે. 11 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ એક વર્ષથી વધુ સમય માટે રહેશે.
56 ટકા એક્સપર્ટે એક વર્ષ માટે ફરવા જશે
નજીકની કોઇ જગ્યા પર ડ્રાઇવ કરીને એક રાત માટે રજા પર જવા વિશે પણ 56 ટકા એક્સપર્ટે જણાવ્યું કે, તેઓ ગરમીઓમાં આવું કરવાનું પસંદ કરશે. 26 ટકા લોકો 3થી 12 મહિના આવું કરશે અને 18 ટરા એક વર્ષ બાદ વેકેશન પર જશે.
19 ટકા એકસપર્ટનું કહેવું છે કે, સલૂન જઇને વાળ કપાવવા એક વર્ષની રાહ જોશે. જ્યારે 39 ટકાનું કહેવું છે કે, તેઓ 3થી 12 સુધી આવું કરશે.
નાની ડિનર પાર્ટીને લઇને 46 ટકા એકસપર્ટનું નિવેદન
નાની ડિનર પાર્ટીને લઇને 46 ટકા એક્સપર્ટનું કહેવું છે. 3થી12 મહિના બાદ આવું કરશે. જ્યારે 32 ટકા ગરમીમાં નાની ડિનર પાર્ટીનું આયોજન કરવાની વાત કરી હતી. પરંતુ 21 ટકા એક્સપર્ટ રાહ જોવાનું પસંદ કરશે. ત્યારે ગરમીમાં માત્ર 20 ટકા એકસપર્ટે એર ટ્રાવેલમાં રૂચિ બતાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ