યુરોપમાં આ મહામારીનો અંત આવી શકે છે ઓમિક્રોન વેરિએન્ટના કારણથી વર્તમાનમાં ચાલુ લહેરનો દોર ખતમ થઈ જશે.
ઓમિક્રોન વેરિએન્ટ મહાદ્વીપની લગભગ 60 ટકા વસ્તીને સંક્રમિત કરશે
વાયરસના મ્યુટેટ થવાની ક્ષમતાને કારણે જરુરી સાવધાની વર્તવાની સલાહ
કોરોના હવે મૌસમી ફ્લૂ જૈવી બિમારી તરફ વધવાનું શરુ કરી રહ્યો છે
ઓમિક્રોન વેરિએન્ટ મહાદ્વીપની લગભગ 60 ટકા વસ્તીને સંક્રમિત કરશે
કોરોના વાયરસ બિમારીના આ દિવસોના આશા નજરે પડી છે કેમ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પહેલી વાર સંકેત આપ્યા છે કે યુરોપમાં આ મહામારીનો અંત આવી શકે છે ઓમિક્રોન વેરિએન્ટના કારણથી વર્તમાનમાં ચાલુ લહેરનો દોર ખતમ થઈ જશે. શક્યતા વર્તવામાં આવી રહી છે કે કોરોનાનો આ ખતરનાક વેરિએન્ટ મહાદ્વીપની લગભગ 60 ટકા વસ્તીને સંક્રમિત કરશે. ડબ્લ્યૂએચઓ યુરોપના નિર્દેશક હૈંસ ક્લૂઝે એએફપી સમાચાર એજન્સીને જણાવ્યું કે કોરોનાથી ઓમિક્રોન વેરિએન્ટની સાથે એક નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. જે માર્ચ સુધી યુરોપમાં 60 ટકા લોકોને સંક્રમિત કરી શકે છે અને આ અંતતઃ મહામારીના સમાપ્તિ તરફ જઈ શકે છે.
વાયરસના મ્યુટેટ થવાની ક્ષમતાને કારણે જરુરી સાવધાની વર્તવાની સલાહ
હૈસ કલૂજે એએફપીએ જણાવ્યું કે આ સારી વાત છે કે ક્ષેત્ર એક પ્રકારની મહામારીના અંત તરફ વધી રહ્યા છે. જો કે આની સાથે તેમણે વાયરસના મ્યુટેટ થવાની ક્ષમતાને કારણે જરુરી સાવધાની વર્તવાની સલાહ આપી છે.
કોરોના હવે મૌસમી ફ્લૂ જૈવી બિમારી તરફ વધવાનું શરુ કરી રહ્યો છે
ઓમિક્રોન વેરિએન્ટ જે અધ્યયનોથી ખબર પડે છે કે સામાન્ય રીતે ડેલ્ટાની સરખામણીએ રસીકરણ વાળા લોકોને ઓછો ગંભીર સંક્રમણ હોય છે ને લાંબા સમયથી ચાલી રહેલી આશા વ્યક્ત કરવામાં આવી છે. કોરોના 19માં એક મહામારીથી મૌસમી ફ્લૂ જૈવી બિમારી તરફ વધવાનું શરુ કરી રહ્યો છે.
WHOના અધિકારીએ ટિપ્પણીઓએ યુરોપ માટે અનેક આશાઓ ઉભી કરી છે. જે વર્તમાનમાં સૌથી વધારે ફેલનાર ઓમિક્રોનની આગેવાની વાળી લહેરની ઝપેટમાં છે. પરંતુ બાકી દુનિયા માટે એક સંદેશ પણ છે.
વર્ષના અંતમાં ફરી પાછો ફરી શકે છે કોરોના
ક્લૂજે કહ્યુ કે એક વાર યુરોપના મામલામાં હાજર વૃધ્ધિ ઓછી થઈ જાય છે. કેટલાક અઠવાડિયા અને મહિના માટે વૈશ્વિક પ્રતિરક્ષા હશે. અથવા તો રસી માટે ધન્યવાદ કેમ કે લોકોમાં સંક્રમણના કારણે પ્રતિરક્ષા છે અને રિઝનલ પણ ઓછા છે. તેમણે આગળ કહ્યું કે કોરોના હજું પણ વર્ષના અંતમાં પાછો ફરી શકે છે. જોકે આ જરુરી નથી કે તેની વાપસી મહામારી બરાબર છે.