બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Gayatri
Last Updated: 11:33 AM, 11 April 2020
શું છે સરકારનો માસ્ટર પ્લાન?
અત્યાર સુધીમાં ગુજરાતમાં 19 જિલ્લામાં કોરોના એ પ્રવેશ કરી લીધો છે. 10 જ જિલ્લા કોરોનાથી બચી શક્યા છે ત્યારે ગુજરાત સરકાર તનતોડ મહેનત કરીને માસ્ટર પ્લાન બનાવ્યો છે કે, કોરોનાને ક્લસ્ટર કન્ટેન્ટમેન દ્વારા જે એરિયા ચેપગ્રસ્ત છે ત્યાં જ રોકી લેવામાં આવે અને તેને ફેલાતો અટકાવી દેવામાં આવે. આ અંગે સીએમ રૂપાણી સહિત તમામ કેબિનેટ અને ડોક્ટર્સ, કલેક્ટર તેમજ પોલીસ સહિતના લોકોએ સાથે મળીને એક માસ્ટર પ્લાન બનાવ્યો છે.
10 જિલ્લા કોરોનાથી સલામત
હવે માત્ર દસથી વધુ જિલ્લાઓ એવા છે જે કોરોનાથી સલામત રહ્યા છે. કેમ કે અહીં એક પણ કેસ નોંધાયો નથી. જોકે રાજ્ય આરોગ્ય વિભાગ ને એવી દહેશત છે કે શહેરોમાંથી ગયેલા લોકો ગામડાઓમાં પણ કોરોના ફેલાવી શકે છે. આ જોતા હવે જે જિલ્લા માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી ત્યાં પણ હવે કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે .જેથી અગાઉથી પોઝિટિવ કેસ હોય તો તે જાણી શકાય.
શું કહ્યુ આરોગ્ય સચિવે?
આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે , જે જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી ત્યાં રેન્ડમલી કોરોનાના ટેસ્ટ કરી અને પોઝિટિવ કેસો છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. દરેક જિલ્લામાં 100 જણાનો ટેસ્ટ કરવામાં આવશે. જેથી જે તે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે કે કેમ તે અંગે અગાઉથી જાણી શકાશે.
છેવાડાના ગામો પણ કોરનાના સંકજામાં
ગુજરાતના છેવાડાના જિલ્લા જેમકે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, પાટણ, કરછ, ગીર સોમનાથ અને ભરૂચ સહિત વિસ્તારોમાં પણ કોરોનાના નામ કેસો નોંધાઈ ચુક્યા છે.
કોરોનાના સાઈલેન્ટ કેરિયર છે ખતરનાક
અમદાવાદ રાજ્યભરમાં કેટલાય કેસમાં એવું જોવા મળ્યું છે કે દર્દીમાં કોઇ પણ પ્રકારના કોરોના ના લક્ષણ ન હોય તો પણ તે પોઝિટિવ હોય છે. આવા લોકને કોરનાના સાઈલેન્ટ કેરિયર કરે છે એટલે કે, આ લોકોને લક્ષણો ન હોવાને કારણે તેમનાથી કોરનાના ફેલાવાની ગતિમાં ખુબ વધારો થઈ જાય છે કારણ કે, દર્દીને ખુદ પણ ખબર નથી હોતી કે તે કોરના ગ્રસ્ત છે અને કોરના ફેલાવી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy