નિર્ણય / કોરોનાને કારણે ચારધામ યાત્રાને અસર, બદ્રીનાથ-કેદારનાથના કપાટ ખોલવાની તારીખ બદલાઇ

coronavirus effect on  badrinath and kedarnath door open date changed

કોરોના વાયરસની સામે દુનિયા લડી રહી છે, ત્યારે તેની અસર સામાન્ય જનતાની સાથે સાથે ભગવાન પર પડી છે, જી હા વાંચીને આશ્ચર્ય થશે કે આવું કેવી રીતે? પરંતુ કોરોના વાયરસને કારણે મંદિર-ચર્ચ-મસ્જિદ તો બંધ થઇ જ ગયા છે આ સાથે જ ભારતની સુપ્રસિદ્ઘ ચારધામની યાત્રા પર તેની અસર થઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ