બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Corona epidemic Ganesh Mahotsav Sculptor unemployed

કોરોના સંકટ / સાર્વજનિક દશામાં અને ગણેશ મહોત્સવ ન કરવાના આદેશથી મૂર્તિકારો બન્યા બેરોજગાર

Hiren

Last Updated: 06:25 PM, 19 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે પરંતુ કોરોના મહામારીને કારણે અનેક લોકોના ધંધા રોજગાર છીનવાયા છે. મૂર્તિકાર પણ હવે બેરોજગાર બન્યો છે. ગણેશ મહોત્સવ પર્વ જાહેરમાં આ વખતે ન થઇ શકતા મૂર્તિકારને એકપણ ઓર્ડર જ નથી મળ્યો.

  • કોરોનાને કારણે ધંધા રોજગાર પણ ઠપ 
  • મૂર્તિકાર પણ હવે બેરોજગાર
  • ગણેશ મહોત્સવ સાર્વજનિક ન કરવા આદેશ

સમગ્ર વિશ્વને કોરોના ઘમરોળતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે કોરોનાને કારણે ધંધા રોજગાર પણ ઠપ થયા છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં આવનાર 3 મહિના સુધીના તહેવારો રદ કરવામાં આવ્યા છે. જેની સીધી પર મૂર્તિકારો પર જોવા મળી છે. આગામી દશામાં અને ગણેશ મહોત્સવ સાર્વજનિક ન કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેના કારણે મૂર્તિકારોને વિશાળ મૂર્તિઓના ઓર્ડર જ નથી મળ્યા. પહેલા લૉકડાઉનને કારણે કોઈ કામ કરી ન શક્યા ત્યારે હવે અનલોકમાં મૂર્તિના ઓર્ડર જ નથી મળ્યા જેને કારણે ગુલબાઈ ટેકરાના મૂર્તિકારોની હાલત કફોડી બની છે.

દર ગણેશ મહોત્સવના 3 મહિના અગાઉ જ એક મૂર્તિકારને 50થી વધુ મૂર્તિઓના ઓર્ડર મળતા હતા. પરંતુ કોરોનાને કારણે હવે ઓર્ડર નથી મળતા. આમ તો આ એક જ મહોત્સવમાં મૂર્તિઓ બનાવી આ મૂર્તિકારો આખા વર્ષનું ગુજરાન ચાલવતા હતા પણ કોરોના એ તેમની રોજગારી છીનવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ