બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / congress-leader-bharatsinh-solanki-held-press-conference-after-declare-election-result

NULL / VIDEO : ભરતસિંહ સોલંકી યોજી પત્રકાર પરિષદ જનતાના નિર્ણયને સ્વીકાર્યો

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહએ સોલંકીની પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે જનતાના નિર્ણય અમે સ્વીકારીએ કરીતા કહ્યુ કે મારા રાજીનામાં અંગે હાઇકમાન્ડ નિર્ણય કરશે. હારની જવાબદારી મારી કે રાહુલ ગાંધીની નહી. ટિકીટ વહેચણીમાં કોઇ ખામી રહી ન હતી.

ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતાં ગુજરાતનો સત્તાધારી પક્ષ ભાજપ 99 બેઠકો સાથે વિજયી બન્યો થયો હતો. આ સાથે કોંગ્રેસે પણ 80 બેઠકો મેળવીને ભાજપને ખાસ ટક્કર આપી હતી

પરંતુ પાસા ભાજપ તરફી પડતા અંતે ભાજપે ફરી એકવાર ગુજરાતમાં સરકાર બનાવવા માટે સજ્જ થયું હતુ. ત્યારે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદ યોજીને જનતાના નિર્ણયને સ્વીકારતા આગામી સમયમાં શું કરવું તે અંગે વાતચીત કરી હતી.

"નિર્ણય અમે સ્વીકારીએ છીએ"

"હારની જવાબદારી મારી કે રાહુલ ગાંધીની નહી"

"જનતાએ ખુબજ પ્રેમ આપ્યો"

"રાજીનામાં અંગે હાઇકમાન્ડ નક્કી કરશે"

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ