બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Politics / CM Arvind Kejriwal wrote a letter to PM Modi, he is not going to attend niti ayog meeting
Vaidehi
Last Updated: 04:30 PM, 26 May 2023
નવા સંસદ ભવનનાં ઉદ્ગાટનમાં હાજર રહેવાનાં આમંત્રણનો બહિષ્કાર કર્યાં બાદ હવે દિલ્હીનાં CM કેજરીવાસે નીતિ આયોગની મીટિંગમાં જવાનો પણ ઈનકાર કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે જેમાં તેમણે કહ્યું છે કે 'જે દેશમાં સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન પણ નથી થતું ત્યાં કોઈપણ બેઠકમાં હાજર રહેવાનો શું ફાયદો.'
Delhi CM Arvind Kejriwal to boycott NITI Ayog meeting, writes a letter to PM Narendra Modi saying "People are asking, if the PM doesn't abide by the SC then where will people go for justice? What's the point of attending NITI Ayog meeting when cooperative federalism is a joke" pic.twitter.com/CPIQJaF9oH
— ANI (@ANI) May 26, 2023
'સહકારી સંઘવાદને પણ એક મજાક બનાવી દીધું છે'
અરવિંદ કેજરીવાલે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું કે જો PM પોતે જ સુપ્રીમ કોર્ટનાં આદેશનું પાલન નથી કરતાં તો ન્યાય માટે લોકોએ ક્યાં જવું જોઈએ. PM ભાજપ સિવાયની સરકારને કામ કરવા દે. હવે તો સહકારી સંઘવાદને પણ એક મજાક બનાવી દીધું છે, આવી સ્થિતિમાં નીતિ આયોગની મીટિંગમાં જવાનો કોઈ અર્થ નથી. ચિઠ્ઠીમાં CMએ અધિકારોને લઈને ચાલી રહેલા વિવાદ પર પણ વિસ્તારથી વાત કરી.
'તમે દિલ્હી સરકારને પંગુ બનાવવા ઈચ્છો છો'
CMએ કહ્યું કે 'આ સમયે દિલ્હીમાં જો કોઈ અધિકારી કામ નથી કરી રહ્યું તો તેને હટાવી પણ નથી શકાતાં. આ રીતે તો કામ કઈ રીતે થઈ શકશે. તમે દિલ્હી સરકારને પંગુ બનાવવા ઈચ્છો છો, શું ભારત માટે તમારું આવું વિઝન છે? ' કેજરીવાલે આરોપ લગાવતાં કહ્યું કે 'મોદી સરકાર તેમને કામ કરવા નથી દઈ રહી. '
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime