બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Chennai Doordarshan Kendra assistant director r vasumathi suspended
Kavan
Last Updated: 12:00 PM, 3 October 2019
PM મોદીનું સંબોધન અટકાવ્યા બદલ ફરમાવાઇ સજા
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીડી પોડિગાઇ ટીવી પર પ્રસારિત થનારી પીએમ મોદીના ભાષણને વરિષ્ઠ અધિકારીઓએ મંજૂરી આપી હતી, પરંતુ આર વસુમથીએ ભાષણ અટકાવ્યું હતું.
સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું નહીં
પ્રસાર ભારતીએ જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ સર્વિસ રૂલ્સ 1965 હેઠળ વસુમાથીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. સસ્પેન્શન પાછળનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પત્રમાં ફક્ત શિસ્ત કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ આઈઆઈટી મદ્રાસના દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન હેકાથોનમાં રહ્યા હાજર
વડા પ્રધાને સિંગાપોર-ભારત હેકાથોનના એવોર્ડ-વિતરણ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, વડા પ્રધાને ASEAN દેશો માટે હેકાથોન શરૂ કરવાની દરખાસ્ત કરી, જેના દ્વારા વડા પ્રધાને હવામાન પરિવર્તન વિશે નવા વિચારો લાવવા માંગ કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ