બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Chennai Doordarshan Kendra assistant director r vasumathi suspended

આદેશ / PM મોદીનું ભાષણ ટેલિકાસ્ટ ન કરવા બદલ ચેન્નઈ દુરદર્શનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સસ્પેન્ડ

Kavan

Last Updated: 12:00 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રસાર ભારતીએ શિસ્ત કાર્યવાહીનો હવાલો આપીને ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રના અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. દૂરદર્શન કેન્દ્રના સહાયક નિર્દેશક આર વસુમથીએ કથિત રીતે IIT મદ્રાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનું પ્રસારણ અટકાવ્યું હતું.

  • આર વસુમથીએ રોક્યું પ્રધાનમંત્રી મોદીનું ભાષણ
  • પ્રસાર ભારતી દ્વારા કરાયા સસ્પેન્ડ

PM મોદીનું સંબોધન અટકાવ્યા બદલ ફરમાવાઇ સજા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ડીડી પોડિગાઇ ટીવી પર પ્રસારિત થનારી પીએમ મોદીના ભાષણને વરિષ્ઠ અધિકારીઓએ મંજૂરી આપી હતી, પરંતુ આર વસુમથીએ ભાષણ અટકાવ્યું હતું.

સસ્પેન્ડ કરવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું નહીં 

પ્રસાર ભારતીએ જાહેર કરેલા પત્રમાં જણાવ્યું છે કે, સિવિલ સર્વિસ રૂલ્સ 1965 હેઠળ વસુમાથીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. સસ્પેન્શન પાછળનું કારણ સ્પષ્ટ રીતે જણાવ્યું નથી. પત્રમાં ફક્ત શિસ્ત કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પીએમ મોદીએ 30 સપ્ટેમ્બરના રોજ આઈઆઈટી મદ્રાસના દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. 

વડાપ્રધાન હેકાથોનમાં રહ્યા હાજર

વડા પ્રધાને સિંગાપોર-ભારત હેકાથોનના એવોર્ડ-વિતરણ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, વડા પ્રધાને ASEAN દેશો માટે હેકાથોન શરૂ કરવાની દરખાસ્ત કરી, જેના દ્વારા વડા પ્રધાને હવામાન પરિવર્તન વિશે નવા વિચારો લાવવા માંગ કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ