FOLLOW US
રાજકોટના 150 રિંગરોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થઇ છે. તસ્કરોએ મંદિરમાંથી રૂપિયા 15 હજારની ચોરી કરી છે. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં મહાદેવના મંદિરમાંથી ચોરી થઇ છે. આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે.