બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Arohi
Last Updated: 08:13 PM, 21 February 2023
દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. દાળ ખાવાથી વાળ સારા થાય છે, સ્કિન ગ્લો કરે છે અને બીજા પણ તેને ઘણા ફાયદા છે. પરંતુ ન્યૂટ્રિશનિસ્ટ એક્સપર્ટ્સ અનુસાર દાળ ખાવી સારી તો છે પરંતુ દાળ ખાવાથી અમુક લોકોને નુકસાન પણ થઈ શકે છે. આ વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિ વિચારમાં પડી જાય કે તેને ખાવાના ગેરફાયદા પણ છે? આવો જાણીએ કોણે દાળ ન ખાવી જોઈએ?
દાળ ખાવાથી થતા નુકસાન
એસપર્ટ્સ અનુસાર યોગ્ય માત્રામાં ન્યૂટ્રિશિયન લેવામાં આવે તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખૂબ અસર પડે છે જેમ કે ફાઈબરથી ભરપૂર ભોજન, હોલ ગ્રેઈન્સ, ફળ અને શાકભાજી આપણા પાચનતંત્રને ઘણી હદ સુધી અસર કરે છે. માટે ભોજન કરતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પાચનતંત્ર માટે સૌથી ખરાબ છે આ ભોજન
તળેલો ખોરાક
ભજીયા, બર્ગર, નૂડલ્સ અને ભટૂરા જેવા જંક ફૂડમાં ફાયબર ઓછુ હોય છે અને તેના પરિણામે ડાયેરિયા અને કબજીયાત થઈ શકે છે.
સ્વીટ્સ
વધારે પડતુ ગળ્યું ઝાડા અને સોજાનું કારણ બની શકે છે.
પ્રોસેસ્ડ ફૂડ
પેક્ડ ફૂડ, ફ્રોઝન અને પેકેજ્ડ ફૂડ પોષક તત્વો રહિત હોય છે. ખાંડમાં હાઈ ફાઈબરમાં ઓછુ સંરક્ષક હોય છે.
આલ્કોહોલ
આલ્કોહોલ પાચન તંત્રને પરેશાન કરી શકે છે તેને ધીમું કરી શકે છે. એસિડના નિર્માણને પ્રભાવિત કરી શકે છે.
દાળ
ક્યારે પેટમાં દુખાવો થાય છે જે લોકોને વારંવાર ગેસ થઈ જાય છે તેમણે દાળને ખાવાના સોડાની સાથે પલાળીને અને પ્રેશર કુકરમાં કુક કરવાની સલાહ આપવામાં આવે છે. જેનાથી શરીરમાં ગેસ ઓછો બને.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા