બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP's 10th Good Governance Yatra in Gujarat

કવાયત / ભાજપની 10મી સુશાસન યાત્રા ગુજરાતમાં: તેજસ્વી સૂર્યાએ કર્યું મોટું એલાન, ત્રણ દિવસમાં કરાશે આ કામ

Priyakant

Last Updated: 02:41 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં સુશાસન યાત્રાના નેજા હેઠળ 3 દિવસની સુશાસન યાત્રા નીકળશે, ત્રણ દિવસમાં કરાશે આ કામ

  • ગુજરાતમાં સુશાસન યાત્રાનો પ્રારંભ, 3 દિવસ સુધી ચાલશે યાત્રા
  • 9 રાજ્યમાં થશે સુશાસન યાત્રા, કાર્યકરો પોતાના રાજ્યમાં પ્રચાર કરશે
  • 30 વર્ષથી ગુજરાત સુશાસનનો પર્યાય છે- તેજસ્વી સૂર્યા

ગુજરાતમાં 10મી સુશાસન યાત્રાનો પ્રારંભ થયો છે. ભારતમાં સુશાસન યાત્રાના નેજા હેઠળ 3 દિવસની સુશાસન યાત્રા નીકળશે. આ સાથે 1 વર્ષ દરમિયાન 9 રાજ્યમાં પૂર્ણ કરવામાં સુશાસન યાત્રા આવશે. સુશાસન યાત્રા શરૂ કરવા અંગે તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, મોદીજીએ વિકાસનું જે ગુજરાત મોડલ બનાવ્યું છે તે કાર્યકરોને બતાવાશે. 

10મી સુશાસન યાત્રાનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આ સુશાસન યાત્રા શરૂ કરવા અંગે તેજસ્વી સૂર્યાનું નિવેદન સામે આવ્યું છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, સુશાસન યાત્રા દરમ્યાન કાર્યકરો પોતાના રાજ્યમાં પ્રચાર કરશે. આ સાથે મોદીજીએ વિકાસનું જે ગુજરાત મોડલ બનાવ્યું છે તે કાર્યકરોને બતાવાશે. તેજસ્વી સૂર્યાએ ઉમેર્યું હતું કે, 30 વર્ષથી ગુજરાત સુશાસનનો પર્યાય છે. 

તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, સુશાસન યાત્રા દરમ્યાન ઈફ્કો, ગિફ્ટ સિટી, ફોરન્સિક સાયન્સ યુનિવર્સિટી સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેવાશે. મહત્વનું છે કે, દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકાર યોજનાઓ અંગે માહિતીઓ આપશે.  

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ યુવા ભાજપ દ્વારા હવે સુશાસન યાત્રાની કવાયત શરૂ કરાઇ છે. જેમાં યુવા ભાજપ દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકાર યોજનાઓ અંગે માહિતીઓ આપશે. ઉપરાંત તેમના પ્રશ્નો અંગે પણ પક્ષના યુવા સંગઠનકારો જાણીને તે સરકાર સુધી પહોંચાડશે અને તેનો ઉકેલ લાવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ