બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / bjp mp sadhwi prgya singh thakur ne kaha gomutra peene se nahi hota hai corona

મહામારી / દરરોજ ગૌમૂત્ર પીવું છું તેથી મને કોરોના થયો નથી- ભાજપ સાંસદનો વિચિત્ર દાવો

Kavan

Last Updated: 02:57 PM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનો દાવો છે કે તેઓ દરરોજ ગૌમૂત્ર પીતા હોવાથી તેમને કોરોના થયો નથી.

  • ભોપાલના ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનો દાવો
  • ગૌમૂત્ર પીતા હોવાથી કોરોના થતો નથી 
  • સાધ્વી પ્રજ્ઞાએ લોકોને ગૌમૂત્ર પીવાની સલાહ આપી

ગૌમૂત્રનો અર્ક લેવાથી ફેફસાનું ઈન્ફેક્શન દૂર થાય છે-સાધ્વી પ્રજ્ઞા

સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે ગૌમૂત્રનો અર્ક લેવાથી ફેફસાનું ઈન્ફેક્શન દૂર થાય છે. તેમણે કહ્યું કે હું જાતે ગૌમૂત્ર પીવું છું તેથી મારે કોઈ દવા લેવાની જરુર પડતી નથી. મને કોરોના પણ થયો નથી. સાધ્વી પ્રજ્ઞાએ લોકોને પણ ગૌમૂત્ર પીવાની સલાહ આપી અને કહ્યું કે લોકોએ દેશી ગાયનું પાલન કરવું જોઈએ. સાધ્વી પ્રજ્ઞા ભોપાલના બેરાગઢમાં કાર્યક્રમમાં બોલતા આવું જણાવ્યું હતું.

બધા લોકોએ દેશી ગાય પાળવી જોઈએ

સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે બધા લોકોએ દેશી ગાય પાળવી જોઈએ. તેમણે કહ્યું કે તેઓ 1 કરોડ વૃક્ષારોપણ કરશે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ પીપળો, વડ તથા તુલસીના રોપા રોપવા જોઈએ તો વધારાના ઓક્સિજનની જરુર નહીં પડે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે પણ દાવો કર્યો હતો કે નિયમિત ગૌમૂત્ર પીવાથી કોરોનાથી બચી શકાય છે. સુરેન્દ્રસિંહનો આ દાવો વાયરલ થયો હતો.વાયરલ વીડિયોમાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ ગૌમૂત્ર પી રહેલા જણાતા હતા. તેમનો દાવો હતો કે ગૌમૂત્ર પીવાથી કોરોના જ નહીં પરંતુ ગમે તેવી બીમારી મટાડી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ