બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Big tragedy in Maharashtra: 8 people died painfully when bus plunged into the valley

BIG BREAKING / મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: બસ ખીણમાં ખાબકતા 12 લોકોના દર્દનાક મોત, 30થી વધુ ઘાયલ

Priyakant

Last Updated: 09:02 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વહેલી સવારે બસ બેકાબૂ બની ઉંડી ખીણમાં પડતાં 12 લોકોનાં કરુણ મોત, 25 લોકો ઘાયલ, રાહત બચાવ કાર્ય શરૂ

  • મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના
  • એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી 
  • 7 લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, અહી એક બસ બેકાબૂ થઈને ઉંડી ખીણમાં પડી ગઈ હતી. જેમાં શરૂઆતમાં સાત લોકોના મોત થયા હતા અને 25 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ-પ્રશાસનને જાણ કરી હતી. આ તરફ માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બસમાં ઘણા લોકો હતા, જેમને બચાવવામાં આવી રહ્યા છે. વહીવટી અધિકારીઓની સાથે સાથે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા. આ તરફ હવે રાયગઢ એસપીએ જણાવ્યું છે કે, બસ ખાઈમાં પડી જતાં 12 લોકોના મોત થયા હતા અને 25થી વધુ ઘાયલ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે. 

પૂણેના લોનાવાલા પાસેના ખંડાલા ઘાટ વિસ્તારમાં શિંદરોપા મંદિર પાસે આ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થતી એક બસ બાજુનો અવરોધ તોડીને લગભગ 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ બસ મુંબઈથી પુણે જઈ રહી હતી. વિગતો મુજબ બસમાં ઘણા લોકો હતા જેમને બચાવવામાં આવી રહ્યા છે. જોકે બસમાં કેટલા લોકો સવાર હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત શનિવારે સવારે 4.30 કલાકે થયો હતો. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે.

પોલીસ દ્વારા ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ 
આ તરફ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસે ક્રેન અને એમ્બ્યુલન્સ બોલાવી બચાવ કામગીરી શરૂ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટના બાદ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઘટનાસ્થળે ક્રેન બોલાવવામાં આવી છે, આ સાથે જ ઘાયલોને લેવા માટે એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. રાયગઢના એસપીએ જણાવ્યું કે, ખોપોલી વિસ્તારમાં બસ ખાઈમાં પડી જતાં 7 લોકોના મોત થયા છે અને 25થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ