બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / Big news about Rajinikanth's health, hospital says 'caution needed'

હેલ્થ અપડેટ / રજનીકાંતની તબિયતને લઈ મોટા સમાચાર, હોસ્પિટલે કહ્યું,' સાવધાની રાખવાની જરૂર છે'

Nirav

Last Updated: 08:43 PM, 27 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રજનીકાંતને બે દિવસ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને આરોગ્યની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે હોસ્પિટલે તેમને ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે.

  • રજનીકાંતને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ 
  • હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો ઈલાજ 
  • રજનીકાંતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

સુપરસ્ટાર રજનીકાંત ને થોડા સિવસ પહેલા બ્લડ પ્રેશર, હાયપોટેન્શન અને થાકની સમસ્યાને કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને તેમના ફેન્સમાં ઘણી હલચલ મચી હતી. જો કે હવે કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંત ની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

બે દિવસ પહેલા રજનીકાંતને એપોલોમાં દાખલ કરાયા હતા 

રજનીકાંત ને બે દિવસ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્યની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમને હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપોલો હોસ્પિટલ માંથી આજે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું છે કે રજનીકાંતને એક અઠવાડિયા સુધી સંપૂર્ણ પથારીની આરામ કરવાની જરૂર છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રજનીકાંત આવનારી ફિલ્મ અન્નાથેનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં તેમના સેટ પર એકીસાથે આઠ જણાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને ઘણી હલચલ મચી જવા પામી હતી અને તે સમયે રજનીકાંતે પોતાને બધાથી આઇસોલેટ કરી નાખ્યા હતા. જો કે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેના પછી બીજી હેલ્થ સમસ્યાઓએને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમના ફેન્સમાં ચિંતા પ્રસરી જવા પામી હતી. 

રાજનીતિમાં આવવાની જાહેરાત કરી ચૂક્યા છે રજનીકાંત 

મહત્વનું છે કે આગામી ચૂંટણીમાં રજનીકાંત ના ઊતરવાના સમાચારોને લઈને પણ તેઓ ચર્ચામાં હતા. 

અભિનેતાથી રાજકારણી બનેલા રજનીકાંત ને હાલમાં અન્ય આવી કોઈ પણ ત્તિ ટાળવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી COVID-19 નું જોખમ વધી જાય છે. હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, 'ટ્રાન્સપ્લાન્ટ પછીની સ્થિતિ, લેબિલ હાયપરટેન્શન અને વયને જોતાં, દવાઓ અને ખોરાક ઉપરાંત એક અઠવાડિયા માટે સંપૂર્ણ બેડ રેસ્ટ અને બ્લડ પ્રેશરનું નિયમિત દેખરેખ અને ઓછામાં ઓછી શારીરિક પ્રવૃત્તિ અને સ્ટ્રેસ ન લેવાની સલાહ અપાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ