બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big change in pharmacy education after 75 years, Aadhaar base student-professor verification mandatory
Priyakant
Last Updated: 03:07 PM, 25 November 2023
Pharmacy Education : ફાર્મસી એજ્યુકેશનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, 75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ફાર્મસી કોલેજ, યુનિમાં આધાર બેઝ વિદ્યાર્થી અને પ્રોફેસરનું વેરીફીકેશન થશે. જેને લઈ હવે ભારત સરકાર દ્વારા ગેજેટ્સ બહાર પડાયુ છે. જેથી હવે બોગસ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દૂર થશે.
75 વર્ષ બાદ ફાર્મસી એજ્યુકેશનમાં કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પોર્ટલ સાથે આધારકાર્ડ લિંક કરવું પડશે. આ સાથે ડુપ્લીકેટ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પકડાશે તો કોલેજો પર કાર્યવાહી થશે. આ લોકો સામે ફાર્મસી એક્ટ હેઠળ કોલેજો સામે કાર્યવાહી થશે. ફાર્મસી એજ્યુકેશનમાં મોટા ફેરફાર બાદ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે.
શું કહ્યું ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે ?
સમગ્ર મામલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડૉ.મોન્ટુ પટેલે કહ્યું કે, ફાર્મસીનુ ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે સુધારો થયો છે. વિદ્યાર્થીઓને હવે ફાર્મસીનું સારું શિક્ષણ મળશે. ફાર્મસી કોલેજોમાં થતી ગેરરીતિ અટકાવવાની પહેલ છે. નવી પોલિસીથી નવા ફાર્મસી પ્રોફેસરોની ભરતી થશે. આ સાથે તેમણે કહ્યું કે, પ્રોફેસરોને હવે કાયદા મુજબ કોલેજોએ પગાર આપવો પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો