બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Berojgari Bhatta Yojana 2023 Online Application Form Apply Official Link
Hiralal
Last Updated: 08:37 PM, 2 April 2023
છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે વિદ્યાર્થીઓની રોજગારી માટે એક મહત્વનો નિયમ લાગુ પાડી રહી છે બેરોજગારી ભથ્થં નામની યોજના નવા નાણાકીય વર્ષ 2024 માટે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે લાખો બેરોજગારોને 250 કરોડ રૂપિયા આપવા માટે બજેટમાં જોગવાઈ કરી છે. આ ભથ્થુ માત્ર છત્તીસગઢના રહેવાસીઓને જ આપવામાં આવશે.
કોને નહીં મળે બેરોજગારી ભથ્થાંનો લાભ
પરિવારના એક જ વ્યક્તિને બેરોજગારી ભથ્થાનો લાભ મળશે પરંતુ નોકરી છોડનારને તેનો લાભ નહીં મળે. તે ઉપરાંત ડોક્ટર, વકીલ અને મોટા હોદ્દા પર બેઠેલા લોકો, 10 હજારથી વધુ પેન્શન મેળવનાર અને ટેક્સ ભરનાર પરિવારના ઘરના આ યોજનાનો લાભ નહીં લઈ શકે.
2 વર્ષથી વધારે નહીં મળે ભથ્થું
12 પાસ યુવાનોને વધારેમાં વધારે 2 વર્ષ સુધી બેરોજગારી ભથ્થું આપવામાં જો એક વર્ષમાં નોકરી મળી જશે તો ભથ્થું બંધ થઈ જશે અન્યથા એક વર્ષ માટે આગળ વધારવામાં આવશે. દર 6 મહિને આ યોજનાની તપાસ થશે.
જાણો કેવી રીતે કરશો અરજી
માત્ર છત્તીસગઢ રાજ્યના 12 પાસ યુવાનો અને જેમની ઉંમર 18 થી 35ની વચ્ચે હોય તો તેઓ જિલ્લા રોજગાર અને સ્વરોજગાર માર્ગદર્શન કેન્દ્રમાં રજિસ્ટ્રેશન બે વર્ષ જુનું હોવું જોઈએ. વાર્ષિક આવક પણ 2.5 લાખથી વધારે ન હોવી જોઈએ. અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ exchange.cg.nic.in/exchange/ ની મુલાકાત લો. હવે તમે અહીં તમામ વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકો છો. પછી ફોર્મ ડાઉનલોડ કરો અને રોજગાર કચેરીમાં સબમિટ કરો. આ પછી તપાસ બાદ બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ