બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Berojgari Bhatta Yojana 2023 Online Application Form Apply Official Link

રોજગારી / 12 પાસ યુવાનોને દર મહિને મળશે 2500 રુપિયાનું બેરોજગારી ભથ્થું, જાણો કઈ રાજ્ય સરકારે લીધો નિર્ણય

Hiralal

Last Updated: 08:37 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે 12 પાસ યુવાનોને દર મહિને જે 2500 રુપિયાનું બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી હતી તેનો 1 એપ્રિલથી અમલ શરુ થયો છે.

  • છત્તીસગઢના 12 પાસ યુવાનો બે વર્ષ સુધી પૈસાની ચિંતા નહીં
  • સરકાર દર મહિને આપશે 2500 રુપિયાનું ભથ્થું 
  • મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે યુવાનો માટે શરુ કરી યોજના
  • બેરોજગારી ભથ્થાં માટે ફાળવ્યાં 250 કરોડ 

છત્તીસગઢની ભૂપેશ બઘેલ સરકારે વિદ્યાર્થીઓની રોજગારી માટે એક મહત્વનો નિયમ લાગુ પાડી રહી છે બેરોજગારી ભથ્થં નામની યોજના નવા નાણાકીય વર્ષ 2024 માટે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે લાખો બેરોજગારોને 250 કરોડ રૂપિયા આપવા માટે બજેટમાં જોગવાઈ કરી છે. આ ભથ્થુ માત્ર છત્તીસગઢના રહેવાસીઓને જ આપવામાં આવશે.

કોને નહીં મળે બેરોજગારી ભથ્થાંનો લાભ 
પરિવારના એક જ વ્યક્તિને બેરોજગારી ભથ્થાનો લાભ મળશે પરંતુ નોકરી છોડનારને તેનો લાભ નહીં મળે. તે ઉપરાંત ડોક્ટર, વકીલ અને મોટા હોદ્દા પર બેઠેલા લોકો, 10 હજારથી વધુ પેન્શન મેળવનાર અને ટેક્સ ભરનાર પરિવારના ઘરના આ યોજનાનો લાભ નહીં લઈ શકે. 

2 વર્ષથી વધારે નહીં મળે ભથ્થું
12 પાસ યુવાનોને વધારેમાં વધારે 2 વર્ષ સુધી બેરોજગારી ભથ્થું આપવામાં જો એક વર્ષમાં નોકરી મળી જશે તો ભથ્થું બંધ થઈ જશે અન્યથા એક વર્ષ માટે આગળ વધારવામાં આવશે. દર 6 મહિને આ યોજનાની તપાસ થશે. 

જાણો કેવી રીતે કરશો અરજી
માત્ર છત્તીસગઢ રાજ્યના 12 પાસ યુવાનો અને જેમની ઉંમર 18 થી 35ની વચ્ચે હોય તો તેઓ જિલ્લા રોજગાર અને સ્વરોજગાર માર્ગદર્શન કેન્દ્રમાં રજિસ્ટ્રેશન બે વર્ષ જુનું હોવું જોઈએ. વાર્ષિક આવક પણ 2.5 લાખથી વધારે ન હોવી જોઈએ. અરજી કરવા માટે અધિકૃત વેબસાઇટ exchange.cg.nic.in/exchange/ ની મુલાકાત લો. હવે તમે અહીં તમામ વિગતો ભરીને ફોર્મ સબમિટ કરી શકો છો. પછી ફોર્મ ડાઉનલોડ કરો અને રોજગાર કચેરીમાં સબમિટ કરો. આ પછી તપાસ બાદ બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ