બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / બિઝનેસ / Extra / banks-liable-to-pay-rs-100-per-day-as-penalty-for-delay-in-reimbursement-for-failed-atm-transactions

NULL / જો ATMમાંથી ફેલ થશે ટ્રાન્ઝેક્શન તો મળશે 100 રૂપિયા

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ટેકનોલોજીએ આપણી લાઇફને વધારે સરળ બનાવી દીધી છે પરંતુ ઘણી વખત આપણી આશાઓ પ્રમાણે થતું નથી જેના કારણે ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. મોટાભાગે જ્યારે તમે ATMથી પૈસા નિકાળે છે અને ટ્રાન્ઝેક્શન ફેલ થઇ જાય છે અને એ પૈસા તમારા અકાઉન્ટ્સમાં પાછા આવતાં નથી તો તમે બેંક પાસેથે દરરોજ 100 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલ કરી શકો છો. હકીકત ટ્રાન્ઝેક્શન ફેલ થનાર ગ્રાહકો માટે RBI એ કેટલીક ગાઇડલાઇન્સ જારી કરી છે જેને જાણવી તમારા માટે ખૂબ જરૂરી થઇ જાય છે. તો ચલો જાણીએ આરબીઆઇ દ્વારા જારી કરવામાં આવેલા કેટલાક દિશાનિર્દેશ 

RBIની ગાઇડલાઇન પ્રમાણે ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરીયાદ મળવાના 7 વર્કિંગ દિવસની અંદર ગ્રાહકના અકાઉન્ટમાં આવી જશે. 

જો ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરીયાદ દાખલ કરાયા બાદ 7 વર્કિંગ દિવસની અંદર ગ્રાહકને પૈસા પાછા મળતા નછી તો પેમેન્ટ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ 2007 હેઠળ બેંકો 100 રૂપિયા પ્રતિ દિનના હિસાબથી ગ્રાહકોને પેનલ્ટી આપવી પડશે. એના માટે ગ્રાહકને ટ્રાન્ઝેક્શનના 30 દિવસની અંદર ફરીયાદ દાખલ કરવી જરૂરી છે. 

રિફન્ડ માટે જરૂરી દસ્તાવેજ:

- તમે તમારા ટ્રાન્ઝેક્શનની ચિઠ્ઠી અથવા અકાઉન્ટ સ્ટેટમેન્ટની સાથે બેંકમાં ફરીયાદ કરો. 
- બેંકોને જરૂરી કાર્ડ ડિટેલ પોતાની બેંક અકાઉન્ટ નંબર એટીએમ આઇડી ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય પણ જણાવો. પરંતુ ધ્યાનમાં રાખો કે આ જાણકારીઓ અધિકૃત કર્મચારી સાથે જ શેર કરો. 
- બેંક પાસેથી ફરીયાદની કાયદેસર પ્રતિ લેવાનું ના ભૂલશો જેની પર બ્રાંચ મેનેજરની સહી હોવી પણ જરૂરી હોય છે. 
- ફરીયાદ કર્યા બાદ જો 7 વર્કિંગ દિવસમાં તમારા અકાઉન્ટમાં પૈસા ના આવે ચો એનેક્ઝર 5 ફોર્મ ભરીને મેનેજરને આપો. 
- જો આ પછી પણ તમને પેનલ્ટીની રકમ મળતી નથી તો તમે RBIની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફરીયાદ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ