દર્શન / બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, પીએમ મોદીના નામથી થઇ પહેલી પૂજા

Badrinath door opened at Uttarakhand

બદ્રીનાથ ધામના કપાટ સવારે 4.30 વાગ્યે વદ આઠમ તિથિ ઘનિષ્ઠા નક્ષત્રમાં ખોલવામાં આવ્યો. આ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યુ છે. અહીં પહેલી પૂજા PM મોદીના નામે કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ