બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / At the Thakor Samaj Snehmilan event at Gozaria Controversial statement of former Kalol MLA Baldevji Thakor
Dinesh
Last Updated: 10:07 PM, 17 December 2023
Baldevji Thakor statement: કલોલના પૂર્વ MLA બળદેવજી ઠાકોરનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં ભાજપના ધારસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય છે અને અમને કહે છે આ બોલોને અમારાથી બોલાતું નથી. તેમણે કહ્યું કે, 10 ભાજપ વાળા અમારે ત્યાં આવે, કહે લેજોને આ ચિઠ્ઠી અમારાથી બોલાતું નથી. તેમણે વધુમાં કહ્યું કે, આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિએ સમાજની વાત નથી કરી અને અમે તો 17 જ છીએ, તમે 156 છો, કરો હવે કંઇક.
मेहसाणा जिले के गोजरिया में क्षत्रिय ठाकोर समाज द्वारा आयोजित नववर्ष स्नेहमिलन समारोह में उपस्थित रह कर नए साल की शुभकामनाएं दी एवं समाज के हित में विचार रखे। pic.twitter.com/Gz2DNdOfPR
— Jagdish Thakor (@jagdishthakormp) December 17, 2023
"અમે તો 17 જ છીએ, તમે 156 છો, કરો હવે કંઇક"
ગોઝારિયા ખાતેના ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં બળદેવજીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અત્રે જણાવીએ કે, ઠાકોર સમાજમાં કુરિવાજોને નાબૂદ કરવા માટે આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયું હતું, જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને ચાણસ્માના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.આ કાર્યક્રમમાં ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા અપીલ કરાઈ હતી. ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને અને કુરિવાજો નાબૂદ કરવા અપીલ કરાઈ હતી.
'શું કરવા તમે ચૂંટો છો?'
બળદેવજી ઠાકોરએ કહ્યું કે, ભાજપના ધારાસભ્યો ચૂંટાઇ આવે છે પણ વિધાનસભામાં અમુક પ્રશ્નો બોલી શકતા નથી. ભાજપવાળા બોલી નથી શકતા નથી તો શું કરવા તમે ચૂંટો છો ?, વધુમાં ઉમેર્યું હતું કે, આજદિન સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના કોઈ માણસે સમાજ માટે વાત કરી નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો