બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Bijal Vyas
Last Updated: 01:23 PM, 10 September 2023
Puja Samay: દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે લોકો દરરોજ પૂજા-પાઠ કરે છે. પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને જીવનમાં શુભ અને સકારાત્મકતા પણ આવે છે. ભગવાનના આશીર્વાદ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. પરંતુ ઘણી વખત, જો દરરોજ પૂજા કરવા છતાં પણ પૂર્ણ પરિણામ ન મળતું હોય, તો તેનું એક કારણ એ હોઈ શકે છે કે વ્યક્તિ જાણતા-અજાણ્યે ભૂલો કરી રહ્યો છે. તેનું કારણ એ પણ હોઈ શકે છે કે પૂજાનો સમય યોગ્ય નથી.
યોગ્ય સમય પર કરવી જોઇએ પૂજા
ધાર્મિક ગ્રંથોમાં ભગવાનની ઉપાસનાના ઘણા નિયમો અને સાચી રીતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પૂજા કરવાનો યોગ્ય સમય પણ સામેલ છે. પૂજાનું સંપૂર્ણ ફળ અથવા પુણ્ય ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે પૂજાની પદ્ધતિ યોગ્ય હોય અને તે યોગ્ય સમયે કરવામાં આવે. નહીંતો ખોટા સમયે કરવામાં આવેલી પૂજાને કારણે દેવી-દેવતાઓ નારાજ થઈ જાય છે અને આવી સ્થિતિમાં પૂજા અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જાણો પૂજા કરવાનો યોગ્ય સમય કયો છે અને કયા સમયે ન પૂજા ના કરવી જોઈએ.
આ સમયે ના કરો પૂજા
1. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, બપોરના સમયે પૂજા ન કરવી જોઈએ. આ સમય પૂજા માટે વર્જિત માનવામાં આવે છે. આથી મંદિરોના દરવાજા પણ બપોરના થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે, બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે કરવામાં આવેલી પૂજા ભગવાન સ્વીકારતા નથી. તેથી આ સમયે કરવામાં આવતી પૂજાનું ફળ મળતું નથી.
2. આરતી કર્યા પછી ક્યારેય પૂજા ન કરવી, આરતી હંમેશા પૂજાના અંતે કરવામાં આવે છે.
3. પૂજા હંમેશા શુદ્ધ અને પવિત્ર અવસ્થામાં કરવી જોઈએ. સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે.
4. જ્યારે ઘરમાં સુતક અને પાતકની સ્થાપના કરવામાં આવે છે. એટલે કે જ્યારે ઘરમાં બાળકનો જન્મ થાય કે કોઈનું મૃત્યુ થાય. તે સમયે પૂજા ન કરવી જોઈએ. આમ કરવું અશુભ છે.
5. હિન્દુ ધર્મમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે. તેથી ગ્રહણ દરમિયાન પૂજા ન કરવી. જો કે, આ સમયે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મંત્રો જાપ કરીએ છીએ.
પૂજા કરવાનો યોગ્ય સમય
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો